Best for Health: સવારના આ 5 હેલ્ધી નાસ્તા રાજાની જેમ કરશો, તો રાજાની જેમ જ જશે આખો દિવસ

સવારના નાસ્તાનું જીવનમાં ખુબ મહત્વ છે. કહેવત પણ છે કે સવારનો નાસ્તો રાજાની જેમ કરવો જોઈએ. એટલે કે ખુબ સારા પ્રમાણમાં કરવો જોઈએ. ચાલો જાણીએ એવા 5 નાસ્તા વિશે.

Best for Health: સવારના આ 5 હેલ્ધી નાસ્તા રાજાની જેમ કરશો, તો રાજાની જેમ જ જશે આખો દિવસ
These five healthy breakfast can give you energy throughout the day
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 7:34 AM

કહેવાય છે કે સવારનો નાસ્તો તમને દિવસભર એનર્જી (Energy) આપે છે. એવું પણ કહેવામાં આવે છે કે નાસ્તો (Breakfast) હંમેશા રાજાની જેમ કરવો જોઈએ. આનું કારણ છે કે આપણું પેટ સવારે ખાલી હોય છે અને તેને ઉર્જાની જરૂર હોય છે. જો તંદુરસ્ત વસ્તુઓ (Healthy Breakfast) વહેલી સવારે પેટમાં જાય છે, તો પછી દિવસભર એનર્જી રહે છે. આ જ કારણ છે કે મોટાભાગના નિષ્ણાતો સવારે હેલ્ધી બ્રેકફાસ્ટ લેવાની ભલામણ કરે છે. નાસ્તો ના કરવો એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ચાલો તમને જણાવીએ કે નાસ્તામાં કઈ વાનગીઓ છે જે તંદુરસ્ત (Healthy) છે અને ઝડપથી તૈયાર થાય છે.

સાબુદાણા ખીચડી

નાસ્તામાં સાબુદાણા ખીચડી એક સારો વિકલ્પ છે. આ વાનગી મગફળી, બટાકા અને સાબુદાણાથી તૈયાર કરવામાં આવે છે. આ નાસ્તો શરીર માટે ખૂબ જ હલાવો અને ફાયદાકારક હોય છે. તેમાં કેલરી ઓછી હોય છે. સાબુદાણા ખીચડી બનાવવામાં બહુ સમય લાગતો નથી અને તે તમારી ભૂખને પણ સંતોષે છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

રવા ઉપમા

રવા ઉપમા એક લોકપ્રિય દક્ષિણ ભારતીય વાનગી છે જે શાકભાજી અને બદામથી રાંધવામાં આવે છે. આ નાસ્તો હલાવો અને ખૂબ જ સ્વાદિષ્ટ છે. એટલું જ નહીં આ નાસ્તો તમારા શરીર માટે પણ ખૂબ જ હેલ્ધી છે. આને રવા અથવા સોજી, લીલા મરચાં, લીમડાના પાન, ડુંગળી, આદુ, સરસવ, જીરું અને ચણાની દાળમાંથી તૈયાર કરવામાં આવે છે. તમે સ્વાદ માટે ઘી અને મીઠું ઉમેરી શકો છો.

પૌંઆ

પૌંઆ એ એક લોકપ્રિય મહારાષ્ટ્રિયન વાનગી છે. નાસ્તામાં પૌંઆને ઝડપી તૈયાર કરવા આ ખૂબ જ સરળ છે. આ વાનગી પૌંઆ અને મગફળીથી તૈયાર કરવામાં આવે છે. તમે તેમાં ડુંગળી, બટાટા અને લીલા વટાણા, બીટ, સેવ ઉમેરી શકો છો.

ઉત્તપમ

ઉત્તપમએ દક્ષિણ ભારતીય વાનગી છે. આ વાનગી અડદની દાળ અને ચોખા સાથે તૈયાર કરવામાં આવે છે. ઉત્તપમ ડોસાથી ગાઢ હોય છે, જેબે ડુંગળી અને શાકભાજીથી સજાવવામાં આવે છે.

ઢોકળા

ઢોકળા એક નરમ અને સ્પંજી વાનગી છે. આ ગુજરાતનો સૌથી પ્રિય નાસ્તો છે. ઢોકળા વાનગીમાં ઘણા પોષક તત્વો છે. તમારે શ્રેષ્ઠ સ્વાદ માટે ઢોકળા અજમાવવા જ જોઇએ. આ ફક્ત તમારી ભૂખ જ સમાપ્ત નહીં કરે પરંતુ તે ખૂબ સરળતાથી તૈયાર પણ થઈ જશે. તેમાં કેલરી પણ ઓછી હોય છે.

આ પણ વાંચો: Health Tips : ડાયટિંગમાં પણ ખાઈ શકો છો સ્ટ્રીટ ફૂડ, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

આ પણ વાંચો: ચટાકો લઈને ખાતા હોવ તો ચેતી જજો, થઈ શકે છે આ ગંભીર બીમારી! જાણો લક્ષણ અને ઉપાયો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
g clip-path="url(#clip0_868_265)">