Health Tips : ખાલી પેટ ન કરતા આ કામ અને આ વસ્તુઓનું સેવન, નહીંતર પસ્તાવાનો આવશે વારો

સવારનો સમય દરેક વ્યક્તિ માટે ખૂબ મહત્વનો હોય છે. શાળા એ જતા બાળકો અને ઓફિસ જતા મોટા લોકો ઘણી વાર ઉતાવળમાં એવી ભૂલો કરે છે જે સ્વાસ્થ્ય માટે હાનીકારક હોય છે.

Health Tips : ખાલી પેટ ન કરતા આ કામ અને આ વસ્તુઓનું સેવન, નહીંતર પસ્તાવાનો આવશે વારો
Health tips: this thing you should avoid in empty stomach
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 11:43 PM

આપણી વ્યસ્ત જીવનશૈલીને કારણે આપણામાંના મોટાભાગના લોકો ઘણી બાબતો પર ધ્યાન આપતા નથી. તે આપણા સ્વાસ્થ્ય પર સૌથી વધુ અસર કરે છે. ખાસ કરીને મહિલાઓ પોતાના પરિવારની સંભાળ રાખવામાં પોતાની તરફ ધ્યાન આપતી નથી. ઘણી વખત તેઓ સમયસર ખોરાક લેતા નથી, જેના કારણે તેમનું સ્વાસ્થ્ય બગડે છે. આ સિવાય સવારે કામના સમયને કારણે નાસ્તો છોડીને માત્ર ચા પીવે છે.

જોકે આપણે બધા જાણીએ છીએ કે ખાલી પેટ (Empty Stomach) ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચાલો જાણીએ કે સવારે ખાલી પેટ કઈ વસ્તુઓ ટાળવી જોઈએ. આ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.

ખાલી પેટ કોફી ન પીવી

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ઘણા લોકો સવારે ઉઠતા જ ચા અથવા કોફી (Coffee) પીવાનું પસંદ કરે છે. પરંતુ આયુર્વેદમાં આ વસ્તુઓ ખાલી પેટ પીવી હાનિકારક માનવામાં આવે છે. કોફી અને ચામાં કેટલાક એસિડિક પદાર્થો હોય છે, જેના કારણે તે અપચોનું કારણ બને છે. આ સિવાય એસિડિટી પણ થઇ શકે છે. જો તમને કોફી કે ચા પીવાની ટેવ હોય તો તે પહેલા બે -ચાર બિસ્કિટ ખાઓ અને પછી કોફી પીઓ.

શું ન લેવું જોઈએ?

આયુર્વેદમાં અમુક વસ્તુઓ ખાવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. સવારે ખાલી પેટ દહીં, ટામેટાં, દવાઓ, મીઠાઈઓ, કેળા અને મસાલેદાર વસ્તુઓ ટાળવી જોઈએ. આ બધી વસ્તુઓમાં એસિડની માત્રા વધારે હોય છે, જે ખાલી પેટ ખાવામાં આવે તો સમસ્યા સર્જી શકે છે

લડાઈ – ઝઘડા ટાળો

ઘણીવાર એવું કહેવામાં આવે છે કે ખાલી પેટ કોઈ કામ થતું નથી. આવી સ્થિતિમાં, જો તમે આખો દિવસ કંઈ ખાતા નથી, તો તમને જરૂર કરતાં વધારે ગુસ્સો આવે છે. તમે કોઈ કારણ વગર ગુસ્સે થશો. કદાચ તમે નથી જાણતા કે જો તમે કોઈ વ્યક્તિ સાથે ગુસ્સે છો, તો બ્લડ સુગર ખૂબ ઓછી અથવા વધારે થઇ શકે છે. આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

ખાલી પેટ ન સૂવું

ઘણા લોકોને સવારે મોડે સુધી સૂવાની ટેવ હોય છે. લાંબા સમય સુધી ખાધા વગર રહેવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તેના કારણે તમારું પાચનતંત્ર નબળું પડે છે અને વજન પણ વધે છે.

ખાલી પેટ પર ચ્યુઇંગમ ચાવવી

ઘણા લોકો ખાલી પેટ દિવસ દરમિયાન ચ્યુઇંગમ ચાવે રાખે છે કારણ કે તેમને લાગે છે કે આમ કરવાથી તેઓ તેમનું વજન નિયંત્રિત રહેશે. પરંતુ આ તમારી પાચન તંત્રને નબળી પાડે છે અને આંતરડાની પરેશાની વધારવાનું કામ કરે છે.

આ પણ વાંચો: World Heart Day: મહિલાઓમાં PCOS ની સમસ્યા વધારી શકે છે સ્ટ્રોકનું જોખમ? નવા રિસર્ચમાં ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો: Health : પનીરથી લઈને ઘી સુધીની આ ડેરી પ્રોડક્ટ છે તમારા ડેઇલી ડાયટમાં ઉમેરવા જેવી

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">