AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayurveda: આમળા છે અતિગુણકારી, આમળાના જ્યુસના ફાયદા જાણીને રહી જશો દંગ

આમળાના રસમાં આયર્ન, કેરોટિન, ફાઈબર, જસત, વિટામિન-બી, વિટામિન-સી, કેલ્શિયમ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણ હોય છે. તે અનેક રોગોને મટાડવાનું કામ કરે છે.

Ayurveda: આમળા છે અતિગુણકારી, આમળાના જ્યુસના ફાયદા જાણીને રહી જશો દંગ
Ayurveda: Amla is highly beneficial, you will be amazed to know the benefits of Amla juice
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 9:36 AM
Share

આયુર્વેદ (Ayurveda) મુજબ એક ચમચી આમળાના રસનું (Amala Juice) સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે વાળને મજબૂત બનાવવામાં અને ત્વચાને (Skin) ગ્લોઇંગ કરવામાં મદદ કરે છે. તેમાં ઘણા પોષક તત્વો હોય છે. તે અનેક રોગોને દૂર રાખવાનું કામ કરે છે. ચાલો જાણીએ કે તે આરોગ્ય (Health) માટે કેવી રીતે ફાયદાકારક (Amala Benefits) છે.

વજન ઓછું કરવા માટે

લોહી શુદ્ધ કરવા માટે

આમળાના રસમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. આ સિવાય તેમાં વિટામિન સી હોય છે. તે લોહીને શુદ્ધ કરવામાં મદદ કરે છે.

ત્વચા માટે ફાયદાકારક

તે ખીલ અને સ્કિન બર્ન જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકે છે. આ માટે રૂમાં આમળાનો રસ લો અને તેને ચહેરા પર લગાવો. તમે આમળાના રસને મધ સાથે મિક્સ કરી શકો છો. ખાલી પેટ પર તેનું સેવન કરવાથી ત્વચા ગ્લો થાય છે. તે મુક્ત રેડીકલ્સના કારણે ત્વચાને થતા નુકસાનથી પણ રક્ષણ આપે છે. તે કોલેજન બનાવવામાં મદદ કરે છે. તે પ્રોટીનનો એક પ્રકાર છે.

કબજિયાતની સમસ્યાથી રાહત મેળવવા માટે આમળાનો રસ

કબજિયાત, અપચો અને પેટને લગતી સમસ્યાઓથી દૂર રાખવાનું કામ કરે છે. તે પેટમાં બળતરા અને એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. તે પેટના કૃમિને મારી નાખે છે અને પેટને સાફ કરે છે.

આંખોની રોશની માટે ફાયદાકારક

આમળાનો રસ આંખની ખંજવાળ અને આંખોની સમસ્યાને દૂર કરવા માટે ફાયદાકારક છે.

શરદી દૂર કરવા માટે

શરદીને દૂર કરવા માટે આમળાનું સેવન પણ કરી શકાય છે. આ માટે તમારે બે ચમચી રસ સાથે બે ચમચી મધ ભેળવીને સવારે અને સાંજે લેવું.

અલ્સરથી રાહત મેળવવા માટે

તમે આમળાના રસથી ગાર્ગલ કરી શકો છો. તે અલ્સરથી રાહત આપવાનું કામ કરે છે.

ઇમ્યુનિટી વધારવા માટે

આમળાના રસમાં વિટામિન સી અને એન્ટી ઓક્સીડેન્ટ હોય છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમે આમળાના રસનું સેવન કરી શકો છો. તે કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: દાંતના દુખાવાથી થઈ રહ્યા છો હેરાન? તો અપનાવો આ ઘરેલું ઉપચાર, જાણો આ પાંચ રીતો

આ પણ વાંચો: Dengue : અમદાવાદમાં કોરોના બાદ ડેન્ગ્યુનો ભરડો, ગત વર્ષ કરતા 5 ગણા વધુ કેસો નોંધાયા

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">