વારંવાર રહો છે પેટની સમસ્યાથી પરેશાન? તો પાચનતંત્ર સારું રાખવા કરો આટલું

મોટાભાગના લોકો ભોજન ખાધા પછી પેટની સમસ્યાથી પરેશાન રહે છે. જેમ કે ગેસ,કબજીયાત અથવા તો પેટ બગડવુ. જોકે તેનો સીધો સંબંધ તમારા પાચનતંત્ર સાથે છે. જો તમને પણ આ સમસ્યા વારંવાર હેરાન કરે છે તો તમારું પાચનતંત્ર કમજોર હોય શકે છે. જો તમે આ પરેશાનીથી છૂટકારો મેળવવા માંગતા હોવ, તો તમારે પાચનતંત્રને તંદુરસ્ત રાખવું પડશે. […]

વારંવાર રહો છે પેટની સમસ્યાથી પરેશાન? તો પાચનતંત્ર સારું રાખવા કરો આટલું
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 22, 2020 | 4:10 PM

મોટાભાગના લોકો ભોજન ખાધા પછી પેટની સમસ્યાથી પરેશાન રહે છે. જેમ કે ગેસ,કબજીયાત અથવા તો પેટ બગડવુ. જોકે તેનો સીધો સંબંધ તમારા પાચનતંત્ર સાથે છે. જો તમને પણ આ સમસ્યા વારંવાર હેરાન કરે છે તો તમારું પાચનતંત્ર કમજોર હોય શકે છે. જો તમે આ પરેશાનીથી છૂટકારો મેળવવા માંગતા હોવ, તો તમારે પાચનતંત્રને તંદુરસ્ત રાખવું પડશે. આવો જાણીએ કે કેવી રીતે તમારું પાચનતંત્ર તમે મજબૂત બનાવી શકો છો ?

1). કેટલાક લોકોની આદત હોય છે કે તેઓ ખૂબ જ ઝડપથી ભોજન ખાય છે અને આ જ કારણથી ભોજનને જ સારી રીતે ચાવતા નથી જેના કારણે ભોજન આસાનીથી પચતું નથી. જેથી સારું રહેશે કે તમે ભોજન ચાવીને ખાવ. તેનાથી પાચન શક્તિ મજબૂત થશે.

રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે

2). હૂંફાળું પાણી તમારા શરીરમાંથી વિષાક્ત પદાર્થોને બહાર કાઢે છે. જેથી ભોજન ખાધા પછી તમારી પાચનશક્તિ મજબૂત કરવા માટે હૂંફાળું પાણી અચૂકથી પીવું જોઈએ.

3). વિટામિન સી થી ભરપૂર ખાદ્ય પદાર્થોનું સેવન કરવાથી તમારી પાચનશક્તિ મજબૂત થાય છે. તો તમારી ડાયટમાં વિટામિન સી યુક્ત ખાદ્ય પદાર્થો જેમ કે સંતરા, કિવી, સ્ટ્રોબેરી, લીંબુ વગેરેનો સમાવેશ કરો.

4). કેટલાક લોકો ખાતી વખતે ખૂબ જ વધારે ભોજન ખાય છે.પરંતુ આવું કરવું યોગ્ય નથી.જેની સીધી અસર તમારી પાચન તંત્ર પર પડે છે અને તેનાથી ભોજન પચવામાં પણ સમસ્યાઓ થઈ શકે છે, સાથે જ પેટ સંબંધિત બીજી અનેક મુશ્કેલીઓ પણ ઊભી થઈ શકે છે. જેથી થોડું થોડું કરીને ભોજન ખાવું જોઈએ.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">