હૃદયથી લઈને પેટની બધી બિમારીઓને દૂર રાખશે રોજનું એક કેળું

હેલ્ધી અને બીમારીઓથી દુર રહેવા માટે સ્વસ્થ આહાર ખૂબ જરૂરી છે. તમારી ડાયેટમાં જો શાકભાજી અને ફળ રોજનું ખાવાનું રાખશો તો તમારો દિવસ તો સારો જશે જ પણ સાથે સાથે તમને તંદુરસ્તી પણ મળશે. આરોગ્ય નિષ્ણાંતો માને છે કે રોજનું એક કેળું ખાવાથી અસંખ્ય બીમારીઓથી દૂર રહી શકાય છે. કેળામાં વિટામિન એ, પોટેશિયમ, મેગ્નેશિયમનો ખજાનો […]

હૃદયથી લઈને પેટની બધી બિમારીઓને દૂર રાખશે રોજનું એક કેળું
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 08, 2020 | 8:39 AM

હેલ્ધી અને બીમારીઓથી દુર રહેવા માટે સ્વસ્થ આહાર ખૂબ જરૂરી છે. તમારી ડાયેટમાં જો શાકભાજી અને ફળ રોજનું ખાવાનું રાખશો તો તમારો દિવસ તો સારો જશે જ પણ સાથે સાથે તમને તંદુરસ્તી પણ મળશે. આરોગ્ય નિષ્ણાંતો માને છે કે રોજનું એક કેળું ખાવાથી અસંખ્ય બીમારીઓથી દૂર રહી શકાય છે. કેળામાં વિટામિન એ, પોટેશિયમ, મેગ્નેશિયમનો ખજાનો છે. જે હૃદયથી લઈને પેટની બધી બીમારીઓને દૂર રાખવામાં મદદ કરે છે.

1). હાઈ બ્લડપ્રેશર હૃદય અને મગજની બીમારીઓ સાથે જોડાયેલું છે. તેના દર્દીઓને પોટેશિયમ ખાવાની સલાહ આપવામાં આવે છે. કેળામાં આ ખનીજ તત્વ ભરપૂર માત્રામાં છે. તેને ખાવાથી શરીરમાં સોડિયમની માત્રા ઓછી થઈ જાય છે જેથી કોશિકાઓ પર પડનારું દબાણ ઓછું થાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

2). ફેટી લીવરની બીમારીમાં વ્યક્તિની પાચનશક્તિ ઓછી થઈ જાય છે. તેવામાં રોજ એક કેળું ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે અને શરીરને જરૂરી પોષકતત્વો પણ મળે છે.

3). શરીરમાં જ્યારે યુરિક એસિડ વધી જાય છે ત્યારે તેનાથી સાંધાનો દુઃખાવો, ઉઠવા બેસવામાં મુશ્કેલી થાય છે. રોજનું એક કેળું ખાવાથી તેમાં રહેલ પોટેશિયમ યુરિક એસિડને પેશાબ મારફતે બહાર કાઢવામાં મદદ કરે છે.

4). જે લોકોને પોતાનું વજન ઓછું કરવું હોય તેઓએ અઠવાડિયામાં 3 થી 4 વખત કાચા કેળાનું સેવન કરવું જોઈએ. કાચા કેળામાં કેલેરીની માત્રા ઓછી હોય છે. અને તે ખાવાથી કેલ્શિયમ મળે છે. જે ફેટને બર્ન કરવામાં મદદ કરે છે અને તેનાથી હાડકા પણ મજબૂત થાય છે.

આ પણ વાંચોઃસુરતમાં તબીબે ભજવી ફાયર ઓફિસરની ભૂમિકા, આગ પર કાબુ મેળવી બચાવ્યા લોકોના જીવ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">