તમારુ વજન વધારે છે, તો આ સૂકોમેવો વજન ઘટાડવામાં કરશે મદદ

અખરોટ ખાવાથી દિમાગ તેજ થાય છે એ તો આપણે સૌ જાણીએ છીએ પણ તેના સેવન કરવાથી બીજા પણ ઘણા ફાયદા થાય છે, જેના વિશે આપણે બહુ ઓછું જાણીયે છીએ. અખરોટ વજન ઓછું કરવામાં અને હૃદયની બીમારીઓથી લડવામાં પણ મદદ કરે છે. અખરોટમાં અન્ય સૂકા મેવા કરતા વધારે એન્ટીઓક્સીડેન્ટ વધારે છે. તે કોલેસ્ટ્રોલની મદદથી થવા વાળા […]

તમારુ વજન વધારે છે, તો આ સૂકોમેવો વજન ઘટાડવામાં કરશે મદદ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:04 PM

અખરોટ ખાવાથી દિમાગ તેજ થાય છે એ તો આપણે સૌ જાણીએ છીએ પણ તેના સેવન કરવાથી બીજા પણ ઘણા ફાયદા થાય છે, જેના વિશે આપણે બહુ ઓછું જાણીયે છીએ. અખરોટ વજન ઓછું કરવામાં અને હૃદયની બીમારીઓથી લડવામાં પણ મદદ કરે છે.

અખરોટમાં અન્ય સૂકા મેવા કરતા વધારે એન્ટીઓક્સીડેન્ટ વધારે છે. તે કોલેસ્ટ્રોલની મદદથી થવા વાળા હૃદયના રોગો સામે લડવામાં મદદ કરે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

અખરોટ ઓમેગા 3નો સારો સ્ત્રોત છે. અને તે હૃદયની બીમારીઓ, ટાઈપ 2 સુગરને ઓછું કરવામાં મદદ કરે છે. તેનું સેવન એવા લોકો માટે ફાયદાકારક છે જે નિયમિત રૂપથી શારીરિક અને માનસિક કાર્ય કરે છે.

 અખરોટ કેલેરીથી ભરપૂર છે. મોટાપાથી પીડાતો કોઈ વ્યક્તિ જો પાંચ દિવસ કે વધારે સમય માટે સારી રીતે અખરોટ ખાય તો તેની ભુખ મર્યાદિત થઈ જાય છે અને સ્વાસ્થ્ય પણ સુધરે છે.

અખરોટમાં પોલીફેનોલ્સ નામનું તત્વ હોય છે. જે સ્તન કેન્સર, પ્રોસ્ટેટ, અને કોલેસ્ટ્રોલ કેન્સરથી બચાવે છે.

અખરોટને તમે આખી રાત પલાળી રાખીને સવારે ઉઠીને ખાઈ શકો છો. પલાળેલા અખરોટ ખાવાથી સુગર અને વજન ઓછું કરવામાં મદદ મળે છે. અખરોટની ચટણી પણ બનાવી શકીએ છીએ.

આ પણ વાંચોઃનસકોરાંની સમસ્યાથી છૂટકારો મેળવવા અપનાવો આ તરકીબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

હીટવેવની વચ્ચે પણ PMની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવની વચ્ચે પણ PMની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
g clip-path="url(#clip0_868_265)">