નસકોરાંની સમસ્યાથી છૂટકારો મેળવવા અપનાવો આ તરકીબ

ભારતમાં લગભગ 13 % મહિલાઓ અને એક તૃતીયાંશ પુરુષો નસકોરાની સમસ્યાથી પીડાય છે. આ સમસ્યા દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપચાર જાણીશું. નસકોરા આવવાનું મુખ્ય કારણ વધતું વજન હોય શકે છે.   આદુ અને મધની ચા : રસોઈમાં તે આસાનીથી મળી જાય છે. આદુ અને મધની ચાય પેટમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, શરદી, વજન ઘટાડવામાં અને […]

નસકોરાંની સમસ્યાથી છૂટકારો મેળવવા અપનાવો આ તરકીબ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:24 PM

ભારતમાં લગભગ 13 % મહિલાઓ અને એક તૃતીયાંશ પુરુષો નસકોરાની સમસ્યાથી પીડાય છે. આ સમસ્યા દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપચાર જાણીશું. નસકોરા આવવાનું મુખ્ય કારણ વધતું વજન હોય શકે છે.

આદુ અને મધની ચા : રસોઈમાં તે આસાનીથી મળી જાય છે. આદુ અને મધની ચાય પેટમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, શરદી, વજન ઘટાડવામાં અને હૃદયની બીમારી સામે લડવામાં મદદરૂપ થાય છે. તે ગળાને આરામ આપવાની સાથે નસકોરાને રોકે છે. દિવસમાં બે વાર આ ચા પીવી જોઈએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

2). લસણ અને કાંદો : લસણ અને કાંદાના સેવનથી ગળામાં દુઃખાવો અને સોજો ઓછો થાય છે. તેને ખોરાકમાં સામેલ કરો, તેની અસર જલ્દી નહિ દેખાય પણ ધીરે ધીરે દેખાશે.

3). ફુદીના તેલ : પુદીના ગળા અને નાકની નળીના સોજાવાને ઓછો કરવામાં મદદ કરે છે. જેથી તમને શ્વાસ લેવામાં સરળતા રહે છે. પાણીમાં પુદીનાનું તેલ નાંખો અને ઊંઘતા પહેલા તેના કોગળા કરો.

4). ફળનું સેવન : મેલાટોનિન એક હોર્મોન છે. જે ઊંઘ લાવવામાં મદદ કરે છે. અને ઊંઘની ગુણવત્તા પણ સુધારે છે. અનાનસ, સંતરા અને કેળામાં સારી માત્રામાં મેલાટોનિન હોય છે, એટલે દરરોજ આમાંથી એક ફ્રુટનું સેવન કરો.

5). સ્ટીમ લો : જ્યારે આપણને શરદી કે ખાંસી હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, અને એટલા માટે પણ નસકોરા આવે છે. આ સમસ્યાને દૂર કરવા ગરમ પાણીની વરાળ લેવી જોઈએ.

આ પણ વાંચોઃઆયુર્વેદમાં તુલસીનાં પાનને ચાવવાની છે મનાઈ, જાણો શું છે કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">