Coconut Water: કોરોના કાળમાં નારિયેળ પાણીથી ઇમ્યુનીટી બુસ્ટ કરી રહ્યા છે લોકો, જાણો તેના અઢળક ફાયદા

હાલની સ્થિતિને જોતા બધા જ લોકો નારિયેળ પાણીનું (Coconut Water) સેવન કરે છે. લાખો લોકો હવે ફાર્મસી ઇમ્યુનીટી બુસ્ટર્સને બદલે કુદરતી પદ્ધતિઓ દ્વારા તેમની પ્રતિરોધકક્ષમતા વધારી રહ્યા છે.

Coconut Water: કોરોના કાળમાં નારિયેળ પાણીથી ઇમ્યુનીટી બુસ્ટ કરી રહ્યા છે લોકો, જાણો તેના અઢળક ફાયદા
Coconut Water
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: May 01, 2021 | 3:34 PM

કોરોના વાયરસ લહેરમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો થયો છે. કોરોના વાયરસની બીજી લહેરથી માટે વધારવા હવે કુદરતી ઉપાય અજમાવી રહ્યા છે. હાલની સ્થિતિને જોતા બધા જ લોકો નારિયેળ પાણીનું (Coconut Water) સેવન કરે છે. લાખો લોકો હવે ફાર્મસી ઇમ્યુનીટી બુસ્ટર્સને બદલે કુદરતી પદ્ધતિઓ દ્વારા તેમની પ્રતિરોધકક્ષમતા વધારી રહ્યા છે. કેટલાક આહારમાં વધુને વધુ ફળોનો વપરાશ કરી રહ્યા છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તો ઘણા હેલ્ધી ડ્રિન્કનો આશરો લે છે. આવો જાણીએ શરીર માટે ફાયદેમંદ છે નારિયેળ પાણી.

જે નાળિયેર અગાઉ 20થી 30 રૂપિયાની મળતા હતા, હવે તેની કિંમત 50 થી 60 રૂપિયા પર પહોંચી ગઈ છે. નાળિયેર પાણી ઇમ્યુનીટી વધારવાનો શ્રેષ્ઠ સ્રોત હોવાનું કહેવામાં આવે છે. જે લોકો આ દિવસોમાં ઘરના આઇસોલેશનમાં છે, તેઓ નાળિયેર પાણીનો ખૂબ ઉપયોગ કરે છે. તેથી હવે તેની કિંમતમાં અચાનક વધારો થયો છે. નાળિયેર પાણી આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને તમામ પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા ધરાવે છે. ચાલો જાણીએ નાળિયેર પાણીના અસંખ્ય ફાયદા.

નાળિયેર પાણી વજન ઘટાડવા માટે મદદગાર છે. ખરેખર, નાળિયેર પાણી પીધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. આ સ્થિતિમાં વજનને નિયંત્રણમાં રાખવું સરળ થઈ જાય છે. જો તમે ખાતા પહેલા નાળિયેર પાણીનું સેવન કરો છો, તો ધ્યાનમાં લો કે તમે અડધો આહાર લીધો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

નાળિયેર પાણી આપણા આખા શરીર માટે ફાયદાકારક છે. તેમાં દૂધ કરતા વધારે પોષક તત્વો હોય છે, કારણ કે તેમાં કોલેસ્ટરોલ અને ચરબી હોતી નથી. કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન સી, ફોસ્ફરસ, પોટેશિયમ અને સોડિયમ ઉપરાંત, તેમાં એન્ટીઓક્સીડન્ટ ગુણ પણ છે જે આખા શરીરને શક્તિ આપે છે.

વર્કઆઉટ્સ પછી નાળિયેર પાણી આપણા શરીરને શક્તિ આપે છે અને આપણને તાજગીનો અનુભવ કરે છે. જો તમે જીમમાં વર્કઆઉટ પછી અથવા દોડીને કે સાયકલ ચલાવ્યા પછી સુસ્તી અનુભવતા હો, તો નાળિયેર પાણી એક મિનિટમાં ઝડપથી થાકને દૂર કરી શકે છે. સવારે કસરત કર્યા પછી નાળિયેર પાણી ખૂબ ફાયદાકારક છે.

નારિયેળ પાણી ત્વચા માટે ઘણી રીતે ફાયદાકારક પણ છે. તે ચહેરાના પિમ્પલ્સ, કરચલીઓ, ફ્રીકલ્સ અને ડાઘોને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત તેના સેવનથી ત્વચાની ગ્લો પણ વધે છે, કારણ કે તે કુદરતી મોઇશ્ચરાઇઝર છે. ત્વચા સિવાય તે વાળ માટે પણ ફાયદાકારક છે. આની મદદથી ડેંડ્રફની સમસ્યા દૂર થઈ શકે છે.

વજન ઘટાડવા ઉપરાંત, નાળિયેર પાણીનું સેવન કરવાથી બર્નિંગ, અલ્સર, કોલિટીસ, આંતરડાની બળતરા જેવા પેટના રોગોનું જોખમ પણ ઓછું થાય છે. ખાસ કરીને ડાયજેસ્ટ સિસ્ટમ ફિટ રાખવામાં નાળિયેર પાણીની ભૂમિકા મહત્વપૂર્ણ છે. ઉલ્ટી અને ઝાડા નાળિયેર પાણી દરેક માટે ફાયદાકારક છે. નાળિયેર પાણીનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે પણ થાય છે.

નાળિયેર પાણીમાં લીંબુ નાંખીને પીવાથી આ રસ ત્વરિત શક્તિ પ્રદાન કરે છે. તે શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સના અભાવને પરિપૂર્ણ કરે છે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">