બર્ગરમાં વંદો! સુરતમાં જાણીતી કંપનીના બર્ગરમાંથી વંદો નિકળતા વિવાદ, કંપનીએ ભૂલ સ્વીકારવાની ના પાડી, પાલિકાના આરોગ્ય વિભાગને ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવશે

સુરતના જકાતનાકા દીપકમલ મોલમાં જાણીતી બર્ગર કંપનીમાં બર્ગર ઓર્ડર કર્યો હતો. પણ જ્યારે બોક્સ ખોલીને બર્ગર ખાવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમાંથી મોટો વાંદો નીકળ્યો હતો. જે બાદ તેમણે તુરંત જ મોબાઈલ કાઢીને વિડીયો બનાવ્યો હતો અને કંપનીના સ્ટાફ અને મેનેજરને બોલાવીને આ બાબતની ફરિયાદ કરી હતી. જોકે પહેલા તો મેનેજરે આ બાબતે સ્વીકાર કરવાનો ઇનકાર […]

બર્ગરમાં વંદો! સુરતમાં જાણીતી કંપનીના બર્ગરમાંથી વંદો નિકળતા વિવાદ, કંપનીએ ભૂલ સ્વીકારવાની ના પાડી, પાલિકાના આરોગ્ય વિભાગને ગ્રાહક દ્વારા ફરિયાદ કરવામાં આવશે
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:11 PM

સુરતના જકાતનાકા દીપકમલ મોલમાં જાણીતી બર્ગર કંપનીમાં બર્ગર ઓર્ડર કર્યો હતો. પણ જ્યારે બોક્સ ખોલીને બર્ગર ખાવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમાંથી મોટો વાંદો નીકળ્યો હતો. જે બાદ તેમણે તુરંત જ મોબાઈલ કાઢીને વિડીયો બનાવ્યો હતો અને કંપનીના સ્ટાફ અને મેનેજરને બોલાવીને આ બાબતની ફરિયાદ કરી હતી.

જોકે પહેલા તો મેનેજરે આ બાબતે સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો કંપનીની કોઈ ભૂલ નહિ હોવાનું રટણ કર્યું હતું પણ ગ્રાહકની જાગૃતતા બાદ ત્યાં અન્ય લોકો પણ ભેગા થઈ ગયા હતા, આટલી મોટી જાણીતી બર્ગર કંપનીના ખાદ્ય ખોરાકમાં આવી બેદરકારી કેવી રીતે હોય શકે તે સવાલ પણ દરેકના મનમાં ઉઠી રહ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

જોકે હજી આ બાબતે પાલિકાના આરોગ્ય વિભાગને ગ્રાહક દ્વારા હવે ફરિયાદ કરવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">