નવરાત્રીના નવ દિવસનાં ઉપવાસમાં પણ ઇમ્યુનિટી જાળવશે આ ત્રણ વસ્તુઓ, શરૂ કરો આ ઉપાય

વાયરસ સામે લડવા માટે ઇમ્યુનિટી બુસ્ટરની જરૂર પડે છે. વળી ધાર્મિક રીતે પણ આ વર્ષે વધુ ને વધુ લોકો ઉપવાસ કરી રહ્યા છે ત્યારે જાણીએ ઉપવાસમાં ઇમ્યુનિટી વધારવાનો ઉપાય તુલસી વર્ષોથી આપણા દેશમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. તુલસીનો રેગ્યુલર ઉપયોગ કરી શકાય છે. સવારે નરણાં કોઠે બે ગ્લાસ પાણી સાથે 5-7 પાન તુલસી લેવી. […]

નવરાત્રીના નવ દિવસનાં ઉપવાસમાં પણ ઇમ્યુનિટી જાળવશે આ ત્રણ વસ્તુઓ, શરૂ કરો આ ઉપાય
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 22, 2020 | 12:28 PM

વાયરસ સામે લડવા માટે ઇમ્યુનિટી બુસ્ટરની જરૂર પડે છે. વળી ધાર્મિક રીતે પણ આ વર્ષે વધુ ને વધુ લોકો ઉપવાસ કરી રહ્યા છે ત્યારે જાણીએ ઉપવાસમાં ઇમ્યુનિટી વધારવાનો ઉપાય

તુલસી વર્ષોથી આપણા દેશમાં તુલસીની પૂજા કરવામાં આવે છે. તુલસીનો રેગ્યુલર ઉપયોગ કરી શકાય છે. સવારે નરણાં કોઠે બે ગ્લાસ પાણી સાથે 5-7 પાન તુલસી લેવી. તુલસીની ચા પણ બનાવી શકાય છે. રેગ્યુલર તુલસીનો ઉપયોગ કરવાથી સ્ટ્રેસ અને એનકઝાઇટી દૂર થાય છે.ડિપ્રેશનના પેશન્ટ માટે પણ તુલસી ખૂબ ઉપયોગી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

તુલસીનું રેગ્યુલર સેવન કરવાથી હાર્ટના રોગોથી દૂર રહેવાય છે તે એન્ટિ-ઇન્ફ્લેમેટરી છે અને એન્ટી ઓક્સિડેન્ટથી ભરપૂર છે. તે પેટના રોગોને દૂર રાખે છે. તે લેવાથી દસ દિવસમાં એસિડિટીમાં રાહત થાય છે કેન્સર સામે પ્રોટેક્શન આપે છે અનેબનાના ઇન્ફેક્શનથી દૂર રાખે છે. તુલસી નો મોટો ગુણ એ છે કે તે વાયરસને દૂર કરી શકે છે.

આમળા અત્યારે આમળાની સિઝન આવી ગઇ છે. ઉપવાસ દરમિયાન દરરોજ સવારે નરણાં કોઠે પાણી સાથે બેથી ત્રણ આમળાનું સેવન કરી લેવું. તેની ન્યુટ્રિશયનથી ભરેલા છે. શરીર માટે ખૂબ જ ગુણકારી છે. આમળાથી ઇમ્યુનિટી વધે છે અને તે મેટાબોલિઝમ પણ વધારે છે. તે વિટામિન સી થી ભરપૂર છે, તેના સેવનથી વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઓછું થાય છે. આમળા રેગ્યુલર લેવાથી કબજીયાત નો પ્રોબ્લેમ દૂર થાય છે. તેમાં રહેલા ફાઇબર્સથી રેગ્યુલર ઇન્ફેક્શન દૂર થાય છે. ખાસ કરીને ઉપવાસ દરમિયાન કબજિયાતનો પ્રોબ્લેમ વધી જાય ત્યારે આમળા રેગ્યુલરલી વાપરવા. આમળા થી વજન ઉતારવામાં મદદ મળી શકે છે

લીંબુ લીંબુ પણ વિટામિન સીથી ભરપૂર છે.દરરોજ સવારે પાણીમાં એક બે લીંબુ નાખીને વાપરો. તેનાથી હાઇડ્રેશન ઇમપ્રુવ થાય છે અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તેનો એન્ટિઓક્સિડેન્ટ, એન્ટીવાયરલ અને એન્ટી બેક્ટીરિયલ પ્રોપર્ટીનો ફાયદો લઇ શકાય છે. લીંબુથી શરીરમાં બેક્ટેરિયા ઇન્ફેકશન દૂર થાય છે. ઉપવાસને કારણે ઊલટી થાય તો તેનાથી દૂર રાખે છે. ગળાને રાહત આપે છે છાતીમાં કફનો ભરાવો દૂર કરે છે, પેશાબમાં થતી બળતરાને દૂર કરે છે ખોરાકમાં લીંબુ લેવાથી મીઠું ઓછુ વાપરી શકાય છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">