કોરોનાના કોઈ આંકડા છૂપાવ્યા નથી, ટેસ્ટમાં પણ ઘટાડો કર્યો નથી: DyCM નીતિન પટેલ

|

Sep 28, 2020 | 5:54 PM

દેશમાં લોકડાઉન પૂર્ણ કરીને હવે અનલોક-1 લાગૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે હવે વધુને વધુ લોકો ઘરની બહાર નિકળશે અને ધીમે ધીમે જનજીવન રાબેતા મુજબ થશે તથા સમગ્ર ગુજરાતને છૂટછાટ આપી છે. ત્યારે કોરોનાની કામગીરીના સવાલને લઈ નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે અમારી કામગીરીને હાઈકોર્ટે પણ બિરદાવી છે.   Web […]

કોરોનાના કોઈ આંકડા છૂપાવ્યા નથી, ટેસ્ટમાં પણ ઘટાડો કર્યો નથી: DyCM નીતિન પટેલ
ફાઈલ ફોટો

Follow us on

દેશમાં લોકડાઉન પૂર્ણ કરીને હવે અનલોક-1 લાગૂ કરવામાં આવ્યું છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું કે હવે વધુને વધુ લોકો ઘરની બહાર નિકળશે અને ધીમે ધીમે જનજીવન રાબેતા મુજબ થશે તથા સમગ્ર ગુજરાતને છૂટછાટ આપી છે. ત્યારે કોરોનાની કામગીરીના સવાલને લઈ નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે અમારી કામગીરીને હાઈકોર્ટે પણ બિરદાવી છે.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

અમારી કામગીરીમાં ગુજરાતની જનતાને વિશ્વાસ છે. અમે કોરોનાના કોઈ આંકડા છૂપાવ્યા નથી. જ્યાં સુધી જરૂર હતી, ત્યાં સુધી માહિતી આપી. આંકડાઓ આપવાથી લોકોમાં ડરનો માહોલ છવાતો હતો. સતત આંકડાઓ આપવાથી લોકોને માનસિક અસર પડતી હતી. કોરોનાના ટેસ્ટ ઘટાડવાના પ્રશ્નને લઈને નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે ટેસ્ટ ઘટાડ્યા નથી, રોજના પાંચથી સાડા પાંચ હજાર ટેસ્ટ થાય છે, તેથી ટેસ્ટનું પ્રમાણ ઘટાડ્યુ છે, તેવા આક્ષેપો સાચા નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 9:56 am, Sun, 31 May 20

Next Article