AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક, ડેમની જળસપાટી 133.02 મીટરે પહોંચી

નર્મદાના સરદાર સરોવર ડેમમાં નવા નીરની સતત આવક થઈ રહીં છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમની જળસપાટી 133.02 મીટરે પહોંચી છે. ઉપરવાસ માંથી 10 લાખ 72 હજાર 661ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમના 23 દરવાજા માંથી 11 લાખ 28 હજાર 780 ક્યુસેક પાણી છોડાવામાં આવ્યું છે. નર્મદા ડેમના 23 દરવાજા 7.65 […]

VIDEO: સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સતત આવક, ડેમની જળસપાટી 133.02 મીટરે પહોંચી
પ્રતિકાત્મક તસવીર
| Updated on: Sep 01, 2020 | 1:50 AM
Share

નર્મદાના સરદાર સરોવર ડેમમાં નવા નીરની સતત આવક થઈ રહીં છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમની જળસપાટી 133.02 મીટરે પહોંચી છે. ઉપરવાસ માંથી 10 લાખ 72 હજાર 661ક્યુસેક પાણીની આવક થઈ છે. ડેમના 23 દરવાજા માંથી 11 લાખ 28 હજાર 780 ક્યુસેક પાણી છોડાવામાં આવ્યું છે. નર્મદા ડેમના 23 દરવાજા 7.65 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. દરવાજા ખોલાતા કાંઠા વિસ્તારના 21 ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">