નર્મદા ડેમની જળસપાટી પહોચી 132.47 મીટરે, ડેમના 23 દરવાજા ખોલી 9.54 લાખ પાણી છોડાયુ, નદીકાંઠાના 21 ગામને કરાયા એલર્ટ

મધ્યપ્રદેશમાં વરસેલા ભારે વરસાદ અને ઈન્દિરાસાગર બંધમાંથી છોડાઈ રહેલા પાણીને પગલે, સરદાર સરોવર નર્મદા બંધમાં પાણીની વિપૂલમાત્રામાં આવક થઈ રહી છે. હાલ નર્મદા બંધમાં 11લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. જેના કારણે નર્મદા બંધની જળસપાટી 132 .47 મીટરે પહોચી ચૂકી છે. નર્મદા બંધમાં થઈ રહેલી પાણીની આવકને ધ્યાને રાખીને, ડેમના 23 દરવાજા ખોલી […]

નર્મદા ડેમની જળસપાટી પહોચી 132.47 મીટરે, ડેમના 23 દરવાજા ખોલી 9.54 લાખ પાણી છોડાયુ, નદીકાંઠાના 21 ગામને કરાયા એલર્ટ
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 3:55 PM

મધ્યપ્રદેશમાં વરસેલા ભારે વરસાદ અને ઈન્દિરાસાગર બંધમાંથી છોડાઈ રહેલા પાણીને પગલે, સરદાર સરોવર નર્મદા બંધમાં પાણીની વિપૂલમાત્રામાં આવક થઈ રહી છે. હાલ નર્મદા બંધમાં 11લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. જેના કારણે નર્મદા બંધની જળસપાટી 132 .47 મીટરે પહોચી ચૂકી છે. નર્મદા બંધમાં થઈ રહેલી પાણીની આવકને ધ્યાને રાખીને, ડેમના 23 દરવાજા ખોલી નાખીને 9.54 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેથી નર્મદા કાઠે આવેલા 21 ગામને એલર્ટ કરાયા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
Rajkot : કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઇ
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">