AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વલસાડના માંડાની સિશિકા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં લાગી ભીષણ આગ, 8 ફાયર ફાઇટરોની ટીમ ઘટના સ્થળે

નિકોને જાણ થતા તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પોંહચ્યા હતા. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા ફાયરની 8 ટીમ ઘટના સ્થળે આવી પોંહચી હતી.

| Updated on: Mar 23, 2023 | 9:59 AM
Share

વલસાડ ના ઉમરગામના માંડાની એક કંપનીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્લાસ્ટિક ઝોન નજીક આવેલી પેકેજીંગ કરતી સિશિકા ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગ લાગી છે.સ્થાનિકોને જાણ થતા તાત્કાલીક ધોરણે ઘટના સ્થળે પોંહચ્યા હતા. અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આગ પર કાબૂ મેળવવા ફાયરની 8 ટીમ ઘટના સ્થળે આવી પોંહચી હતી. જેમાં ઉમરગામ, વાપી, સરીગામ દમણ અને સેલવાસના ફાયર બ્રિગેડની ટીમોનો બોલાવામાં આવી હતી. સદનશીબે હજુસુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

આ પણ વાંચો : Valsad: હંગામી એસટી ડેપો ખાતે સુવિધાનો સદંતર અભાવ, મુસાફરોની વધી મુશ્કેલી

રાજ્યમાં બનેલી અન્ય આગની ઘટના

આજે ગોંડલના ગુંદાળા રોડ પર બંગડીના સ્ક્રેપના કારખાનામાં ભયંકર આગ લાગી છે. ગુંદાડા રોડ પર આવેલુ ભગવતી એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં આગ લાગી છે. જેની જાણ થતા તાત્કાલીક ધોરણે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા ગોંડલ નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલીક ફાયરની 2 ટીમ ઘટના સ્થળે પોંહચી હતી. અને આગને કાબૂ લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ આગ બેકાબૂ બનતા રાજકોટ ફાયરની ટીમની મદદ લેવામાં આવી હતી. ભીષણ આગ લાગવાથી દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. પરંતુ હજી સુધી આગ લાગવાનું કારણ અકબંધ છે.

ગઈ કાલે સવારે ભરૂચ જીઆઈડીસીમાં આવેલી નર્મદા પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોધામ મચી હતી. પ્લાસ્ટિકના વેરહાઉસમાં લાગેલી આગે ગણતરીની પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ એટલી વિકરાળ હતીકે જ્વાળાઓ અને ધુમાડા બે થી ત્રણ કિમિ દૂરના અંતરેથી પણ સ્પષ્ટ નજરે પડતા હતા. ઘટનાની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા ભરૂચ નગર પાલિકાના ફાયર ફાઈટર બે ફાયર ટેન્ડર સાથે ઘટનાસ્થળ તરફ રવાના થયા હતા. પ્લાસ્ટિક એ પેટ્રોકેમ મટીરીયલ હોવાના કારણે આગ ઉપર કાબુ મેળવવો પડકાર સમાન બન્યો હતો. સદનશીબે હજુસુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">