AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વલસાડમાં જમીનમાં પડી તિરાડ, ભૂકંપના કારણે તિરાડ પડી હોવાનું અનુમાન, ગ્રામ્યજનોમાં ફેલાયો ભય

વલસાડ જિલ્લાના કપરાડાના ગીરનારા ગામે જમીનમાં મોટી મોટી તિરાડ પડી જતા ગ્રામ્યજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. જમીનમાં તિરાડ શેના કારણે પડી તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. પણ એવુ માનવામાં આવી રહ્યું છે, કે વલસાડ જિલ્લામાં અનુભવાતા ભૂકંપના આંચકાને કારણે જમીનમાં લાંબી તિરાડો પડી હશે. સ્થાનિક વહીવટી તંત્ર તિરાડનું કારણ શોધવા મથમણ કરી રહ્યું […]

વલસાડમાં જમીનમાં પડી તિરાડ, ભૂકંપના કારણે તિરાડ પડી હોવાનું અનુમાન, ગ્રામ્યજનોમાં ફેલાયો ભય
| Updated on: Sep 19, 2020 | 12:35 PM
Share

વલસાડ જિલ્લાના કપરાડાના ગીરનારા ગામે જમીનમાં મોટી મોટી તિરાડ પડી જતા ગ્રામ્યજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. જમીનમાં તિરાડ શેના કારણે પડી તેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. પણ એવુ માનવામાં આવી રહ્યું છે, કે વલસાડ જિલ્લામાં અનુભવાતા ભૂકંપના આંચકાને કારણે જમીનમાં લાંબી તિરાડો પડી હશે. સ્થાનિક વહીવટી તંત્ર તિરાડનું કારણ શોધવા મથમણ કરી રહ્યું છે. એવા સમયે ગ્રામ્યજનોમાં જમીનમાં પડેલી તિરાડ જોઈને ભયભીત થઈ ઉઠ્યા છે. અને તરેહ તરેહની ચર્ચાઓ કરી રહ્યાં છે.

આ પણ વાંચોઃકોરોનાએ સુરતમાં લગાવી વાહનોની ખરીદી પર બ્રેક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
g clip-path="url(#clip0_868_265)">