Vadodara : ડભોઈની નદીના પટમાંથી રેતી ચોરીના વિડીયો સામે આવ્યો, 60 લાખનો મુદ્દામાલ જપ્ત

ડભોઈની નદીના પટમાંથી રેતી ચોરીના વિડીયો સામે આવ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા બે હિટાચી મશીન અને 6 ટ્રકો સહીત 60 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 11:33 AM

Vadodara : અવારનવાર ડભોઇ નદીના પટમાંથી રેતી ચોરીના (sand mining ) અવાર-નવાર બનાવ સામે આવતા હોય છે. હાલમાં જ વધુ એક રેતી ચોરીનો વિડીયો સામે આવ્યો  છે.
ખાણ ખનીજ વિભાગની ટીમે ખાનગી રીતે, છુપાઈને રેતી માફિયાઓની કરતૂતો કેમેરામાં કેદ કરી છે. જીવન જોખમે ખાણ ખનીજ વિભાગનો સ્ટાફ નદીના પટમાં ફરીને રેતી ચોરીના પુરાવા એકત્ર કર્યા છે.
ડભોઇ તાલુકા ના ભીમપુરા ગામે ચાલતા રેતીના ગેરકાયદેસર ખનન અને પરિવહનને વડોદરા ખાનખાણીજ વિભાગ દ્વારા ઝડપી પાડ્યું છે. ડભોઇ તાલુકાના કારનેટ ઝવેરપુરા ગામે ઓરસંગ નદીના પટમાંથી ખનીજ ચોરો દ્વારા લાંબા સમયથી ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરવામાં આવતી હતી.

 

ખાણ ખનીજ વિભાગ દ્વારા બે હિતાચી મશીન અને 6 ટ્રકો સહિત 60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ભીમપુરાના વિજય પાટણવાડિયા અને જગદીશ પરાગભાઈ નામના બે વ્યક્તિના નામ ખુલ્યા છે. બંને વિરુદ્ધ ખાણ ખનીજ વિભાગ દ્વારા કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">