અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રોચક ગાથાઓ વિશે જાણો

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. આ રથયાત્રાને લઈને સરકાર દ્વારા પણ સુરક્ષાની તૈયારી કરી દેવાઈ છે તો મંદિર પ્રશાસન દ્વારા પણ વિશેષ કાળજી લેવામાં આવી છે.મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને ખાસ કરીને કોઈ દૂર્ઘટના ના બને તે માટે મંદિર પ્રશાસને દોઢ કરોડનો વિમો પણ લીધો છે. Web Stories View […]

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રોચક ગાથાઓ વિશે જાણો
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jul 04, 2019 | 6:39 AM

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે. આ રથયાત્રાને લઈને સરકાર દ્વારા પણ સુરક્ષાની તૈયારી કરી દેવાઈ છે તો મંદિર પ્રશાસન દ્વારા પણ વિશેષ કાળજી લેવામાં આવી છે.મંદિર પ્રશાસન દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને ખાસ કરીને કોઈ દૂર્ઘટના ના બને તે માટે મંદિર પ્રશાસને દોઢ કરોડનો વિમો પણ લીધો છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અષાઢી બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રા નીકળે છે. આ રથયાત્રાને લઈને એક મોટા પ્રસાદ વિતરણની પણ તૈયારી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને મગનો પ્રસાદ પણ બનાવવામાં આવ્યો છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથનું મંદિર પહેલાં જૂનું હતું બાદમાં તેનો જીર્ણોદ્વાર કરાયો અને 2000ની સાલમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પણ વિશેષ નામો દરેક રથને આપવામાં આવ્યા છે. ભગવાન જગન્નાથજીનો જે રથ છે તેને નંદિઘોષ કહેવામાં આવે છે. બલભદ્રજીનો જે રથ છે તેને તલધ્વજ કહેવાય છે અને સુભદ્રાજીનો જે રથ છે તેને કલ્પધવ્જ નામે ઓળખવામાં આવે છે. ભગવાન જગન્નાથજીનો રથ લાલ અને પીળા રંગનો, બલભદ્રજીના રથનો રંગ લાલ અને ભૂરો તો સુભદ્રાજીના જે રથ હોય છે તેનો રંગ લાલ અને શ્યામ હોય છે.

આ પણ વાંચો:  રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર સોશિયલ મીડિયામાં બાખડ્યા, જાણો શું હતું કારણ?

રથયાત્રાની શરુઆત એક સોનાની સાવરણીથી રસ્તાને સાફ કરીને થાય છે. આ કામ રાજ્યના મુખ્યપ્રધાન કરે છે. જેને પણ એક નામ આપવામાં આવ્યું છે. તે પહિંદવિધિવના નામે ઓળખવામાં આવે છે. રથયાત્રા છે તેનો પ્રસાદ પણ એવી રીતે બનાવવામાં આવે છે કે આરોગ્યને લાભ થાય. પ્રસાદમાં મોટા પ્રમાણમાં મગ અને જાંબુ વહેંચવામાં આવે છે. હાલ અમદાવાદથી ગુજરાતમાં 72 ગામડાઓ અને શહેરોમાંથી આ યાત્રા કાઢવામાં આવે છે.

અમદાવાદમાં રથયાત્રામાં લાખો લોકો જોડાય છે પણ અમદાવાદ બાદ જો વાત કરીએ તો સૌથી મોટી રથયાત્રા ભાવનગર અને વલસાડમાંથી નીકળે છે. ભાવનગરમાં પણ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત અમદાવાદની જેમ ગોઠવી દેવાઈ છે.

[yop_poll id=”1″]

અમદાવાદ સિવાય દેશમાં સૌથી મોટી રથયાત્રા ઓડિશાના જગન્નાથ પુરીમાં નીકળે છે. જેને ઘોષયાત્રાના નામથી ઓળખવામાં આવે છે. જગન્નાથની રથયાત્રા માટે દર વર્ષે નવા રથ બનાવવામાં આવે છે. ટૂંકમાં તેને ફરીથી રંગરોગાન કરવામાં આવે છે. અમદાવાદનમાં જગન્નાથજી ભગવાન એક દિવસમાં નગરચર્યા કરીને પરત આવી જાય છે જ્યારે ઓડિસાના પુરીમાં તેઓ 10 દિવસ બાદ પરત ફરે છે.

અમદાવાદમાં ભગવાન મોસાળમાં એટલે કે પોતાના મામાને ત્યાં રોકાઈ છે અને ઓડિસામાં જે યાત્રા નીકળે છે તેમાં ભગવાન પોતાની માસીને ત્યાં રોકાઈ છે. આમ રથયાત્રા પોતાની અવનવી વાતોને લઈને એક ઐતહાસિક મહત્વ ધરાવે છે. અમદાવાદમાં આ રથયાત્રામાં અનેક લોકો જોડાઈ છે અને ભગવાનના દર્શન કરે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">