corona update: કોરોનાથી રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 69 થઈ, જાણો શહેર પ્રમાણે કોરોનાની સ્થિતિ

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 69 થયો છે. તો ભાવનગરમાં વધુ એક મહિલાનું મોત થયું છે, જેથી ગુજરાતમાં કોરોનાના કારણે મોતનો આંક 6 પર પહોંચ્યો છે. આ પણ વાંચો:  લોકડાઉનનો સમય વધારવાને લઈ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાનું મહત્વનું નિવદેન શહેર પ્રમાણે કોરોના પોઝિટિવ દર્દીઓની સ્થિતિ જોઇએ તો અમદાવાદમાં […]

corona update: કોરોનાથી રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 69 થઈ, જાણો શહેર પ્રમાણે કોરોનાની સ્થિતિ
Follow Us:
| Updated on: Mar 30, 2020 | 7:03 AM

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 69 થયો છે. તો ભાવનગરમાં વધુ એક મહિલાનું મોત થયું છે, જેથી ગુજરાતમાં કોરોનાના કારણે મોતનો આંક 6 પર પહોંચ્યો છે.

આ પણ વાંચો:  લોકડાઉનનો સમય વધારવાને લઈ કેબિનેટ સચિવ રાજીવ ગૌબાનું મહત્વનું નિવદેન

શહેર પ્રમાણે કોરોના પોઝિટિવ દર્દીઓની સ્થિતિ જોઇએ તો અમદાવાદમાં 23, સુરતમાં 8, રાજકોટમાં 9, વડોદરામાં 9, ગાંધીનગરમાં 9 અને ભાવનગરમાં 6, ગીર સોમનાથમાં 2, કચ્છ, મહેસાણા અને પોરબંદરમાં એક-એક પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. 69માંથી 59 લોકોની તબિયત સ્થિર છે જ્યારે 2 લોકો વેન્ટિલેટર પર છે. 2 લોકો સારવાર બાદ સાજા થયા છે તેમને રજા આપવામાં આવી છે પરંતુ તેઓ પણ નજર હેઠળ રહેશે. ગુજરાતમાં 18 હજારથી વધુ લોકો ક્વૉરેન્ટાઈનમાં છે, જેમાં 644 લોકોને સરકારી ક્વોરન્ટાઇનમાં મુકવામાં આવ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">