રાજકોટમાં એસ.ટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત ,ચાર લોકોનાં મોત

રાજકોટમાં એસ.ટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.જેમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત થયા છે.

રાજકોટમાં એસ.ટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત ,ચાર લોકોનાં મોત
file photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 5:07 PM

રાજકોટમાં એસ.ટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે.જેમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે મોત થયા છે અને બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે.

કાલાવડ હાઇ વે પર કાર અને એસયટી બસ વચ્ચે થયેલા અકસ્માતમાં મુત્યુઆંક વધીને ચાર થયો છે.ઈજાગ્રસ્ત થયેલા વધુ એક વિદ્યાર્થીનું મોત થયું છે.અત્યાર સુધીમાં થયા ચાર લોકોના અકસ્માતમાં મોત થયા છે.મૃતક તમામ પારૂલ હોમિયોપેથીક કોલેજના( Parul Homeopathic College)  વિધાર્થીઓ હોવાનું સામે આવ્યું છે.ઉલ્લેખનીય છે કે,પારૂલ હોમિયોપેથીક કોલેજની ટીમ ખિરસરા આરોગ્ય કેન્દ્રની મુલાકાતે ગઇ હતી.તે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">