ભગવાન જગન્નાથની યાત્રામાં 16 શણગારેલાં હાથીઓ સાથે આ હશે મનમોહક આકર્ષણો!

અમદાવાદની રથયાત્રામાં ઘણાં બદલાવ આ વખતે કરવામાં આવ્યા છે. આ વખતે રથયાત્રામાં ઘણું બધું જોવાલાયક પણ છે. આ વખતે રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ ટ્રકો પણ જોવા મળશે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ? Nita […]

ભગવાન જગન્નાથની યાત્રામાં 16 શણગારેલાં હાથીઓ સાથે આ હશે મનમોહક આકર્ષણો!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Jul 04, 2019 | 1:40 AM

અમદાવાદની રથયાત્રામાં ઘણાં બદલાવ આ વખતે કરવામાં આવ્યા છે. આ વખતે રથયાત્રામાં ઘણું બધું જોવાલાયક પણ છે. આ વખતે રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ ટ્રકો પણ જોવા મળશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સામાન્ય રીતે જગન્નાથ મંદિરના ટ્ર્સ્ટના પોતાના હાથી છે અને 18 હાથીઓને યાત્રામાં દર વર્ષે સામેલ કરવામાં આવે છે. આ વખતે ટ્રસ્ટનો એકપણ હાથી સામેલ કરવામાં આવશે નહીં કારણ કે 3 હાથી તો મૃત્યુ પામ્યા છે જ્યારે અન્ય હાથીઓની ઉંમર વધારે થઈ ગયી છે.

આ પણ વાંચો:  રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર સોશિયલ મીડિયામાં બાખડ્યા, જાણો શું હતું કારણ?

આ વખતે 16 જેટલાં હાથીઓને બહારથી લાવવામાં આવ્યા છે. આ હાથીઓની તબીબી તપાસ પણ કરવામાં આવે છે. હાથીને સારી રીતે શણગારીને રથયાત્રામાં સામેલ કરવામાં આવશે. આમ આ વર્ષે 18 હાથીના બદલે 16 હાથીઓની સાથે રથયાત્રા નીકળશે.

શું હશે જોવા લાયક? અમદાવાદમાં ભગવાન જગન્નાથની યાત્રામાં 16 શણગારેલાં હાથીઓ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ સિવાય 101 ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો પણ સામેલ કરવામાં આવી છે. 30 અખાડાઓ છે જે વિવિધ હથિયારો સાથે પોતાની અંગ કસરતો બતાવશે. 18 ભજન મંડળીઓ પણ સામેલ કરવામાં આવી છે. 3 મોટા બેન્ડવાજા પણ રથયાત્રાની સાથે ચાલશે. 2000 કરતાં પણ વધારે સાધુ-સંતો આ રથયાત્રામાં ભગવાન જગન્નાથના દર્શન કરશે અને યાત્રામાં જોડાશે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">