VIDEO: ખાળકૂવામાં ગેસ ગળતરના કારણે શ્રમિકોના મોત પર હાઈકોર્ટની લાલ આંખ
ખાળકૂવામાં ગેસ ગળતરના કારણે થતા શ્રમિકોના મોત પર હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે પ્રોટેક્ટિવ ગિયર્સ વગર ગટર કે ભૂગર્ભના ટાંકામાં ઉતરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્કેવેન્જિંગની પ્રવૃત્તિ રોકવા માટે પણ આદેશ આપ્યો છે. આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષે સ્વીકાર્યું Web Stories View more […]
ખાળકૂવામાં ગેસ ગળતરના કારણે થતા શ્રમિકોના મોત પર હાઈકોર્ટે લાલ આંખ કરી છે. હાઈકોર્ટે પ્રોટેક્ટિવ ગિયર્સ વગર ગટર કે ભૂગર્ભના ટાંકામાં ઉતરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ ઉપરાંત હાઈકોર્ટે રાજ્ય સરકારને સ્કેવેન્જિંગની પ્રવૃત્તિ રોકવા માટે પણ આદેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષે સ્વીકાર્યું
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ સાથે NGO અને સ્વૈચ્છિક સંસ્થાઓને મેન્યુઅલ સ્કેવેન્જિંગની પ્રવૃત્તિ રોકવાનો અને તેના વિશે સરકારને જાણ કરવા કહ્યું છે. હાઈકોર્ટે આ મામલે સરકારને 3 અઠવાડિયામાં લેવાયેલા પગલાનો રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડોદરાના ડભોઈ તાલુકામાં ખાળકૂવો સાફ કરતા સાત મજૂરોના મોત થયા હતા.
[yop_poll id=”1″]