ગુજરાત હાઈકોર્ટમાં આજથી 15 બેંચ સાથે કામકાજ હાથ ધરાશે, 17 કર્મીઓને કોરોના થતા હાઈકોર્ટનું કામકાજ કરાયુ હતુ બંધ

ગુજરાત હાઈકોર્ટમાં આજથી કામકાજ હાથ ધરાશે. હાઈકોર્ટના 17 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા, તંત્રે હાઈકોર્ટને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી હતી. જેના કારણે હાઈકોર્ટમાં કોઈ જ કામકાજ હાથ ધરાતુ નહોતુ. પરંતુ આજથી હાઈકોર્ટ ખંડપીઠ અને સિંગલ જજની 15 બેંચ સાથે કામકાજ હાથ ધરશે. જેમાં ગત 10થી 17 જુલાઈ દરમિયાનના મુલતવી રહેલા કેસ, અરજીની સુનાવણી 20થી […]

ગુજરાત હાઈકોર્ટમાં આજથી 15 બેંચ સાથે કામકાજ હાથ ધરાશે, 17 કર્મીઓને કોરોના થતા હાઈકોર્ટનું કામકાજ કરાયુ હતુ બંધ
Follow Us:
| Updated on: Jul 20, 2020 | 5:17 AM

ગુજરાત હાઈકોર્ટમાં આજથી કામકાજ હાથ ધરાશે. હાઈકોર્ટના 17 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા, તંત્રે હાઈકોર્ટને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી હતી. જેના કારણે હાઈકોર્ટમાં કોઈ જ કામકાજ હાથ ધરાતુ નહોતુ. પરંતુ આજથી હાઈકોર્ટ ખંડપીઠ અને સિંગલ જજની 15 બેંચ સાથે કામકાજ હાથ ધરશે. જેમાં ગત 10થી 17 જુલાઈ દરમિયાનના મુલતવી રહેલા કેસ, અરજીની સુનાવણી 20થી 27 જુલાઈ દરમિયાન ઓનલાઈન હાથ ધરાશે.

Latest News Updates

પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">