નવસારી: દૂધ ભરેલું ટેન્કર નદીમાં ખાબક્યુ, ચાલકનું ઘટના સ્થળે જ મોત
નવસારીના ખેરગામમાં દૂધ ભરેલું ટેન્કર નદીમાં ખાબકતાં ચાલકનું મોત થયું હોવાની વિગતો મળી રહી છે. નાધાઈ ભેરવી શનિદેવ મંદિર પાસેની નદીમાં ટેન્કર ખાબક્યુ. ટેન્કર ચાલકે સ્ટેઈરિંગ પરથી કાબૂ ગુમાવતા બનાવ બન્યો હોવાની માહિતી મળી રહી છે. ઘટનામાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ […]
નવસારીના ખેરગામમાં દૂધ ભરેલું ટેન્કર નદીમાં ખાબકતાં ચાલકનું મોત થયું હોવાની વિગતો મળી રહી છે. નાધાઈ ભેરવી શનિદેવ મંદિર પાસેની નદીમાં ટેન્કર ખાબક્યુ. ટેન્કર ચાલકે સ્ટેઈરિંગ પરથી કાબૂ ગુમાવતા બનાવ બન્યો હોવાની માહિતી મળી રહી છે. ઘટનામાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો