AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરેન્દ્રનગર : PGVCLના ઇજનેર ફસાયા ACBના છટકામાં, 20 હજારની લાંચ લેતા ઈજનેર રંગે હાથ ઝડપાયા

ખેડૂતે ACBને આ બાબતે ફરિયાદ કરી હતી, જેના પગલે ACBએ છટકું ગોઠવીને જૂનિયર ઈજનેરને લાંચ લેતા રંગેહાથે પકડ્યા છે.

સુરેન્દ્રનગર :  PGVCLના ઇજનેર ફસાયા ACBના છટકામાં, 20 હજારની લાંચ લેતા ઈજનેર રંગે હાથ ઝડપાયા
PGVCL engineer caught taking bribe
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 10:10 AM
Share

સુરેન્દ્રનગરના (Surendragar) સલાયામાં નોકરી કરતા PGVCLના જૂનિયર ઈજનેર એન.કે. પટ્ટણી લાંચ લેતા પકડાયા છે. ACBએ જૂનિયર ઈજનેરને (junior Engineer) 20 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથે પકડ્યા છે. જૂનિયર ઈજનેરે વીજ કનેક્શન (Power connection)આપવા માટે ખેડૂત (Farmer) પાસેથી 20 હજારની લાંચની માગણી કરી હતી.મહત્વનું છે કે, ખેડૂતો ACBને આ બાબતે ફરિયાદ કરી હતી,જેના પગલે ACBએ છટકું ગોઠવીને જૂનિયર ઈજનેરને લાંચ લેતા રંગેહાથે પકડ્યા છે.

લાંચિયા કર્મચારી સામે ACBની લાલઆંખ

આ અગાઉ વિંછીયામાં એન્ટી કરપ્શન બ્યુરોએ રાજકોટ PGVCLના નાયબ ઇજનેરને 60 હજારની લાંચ લેતા ધરપકડ કરી હતી. નાયબ ઇજનેર સાથે અન્ય એક વચેટીયો પણ પકડાયો હતો. જ્યાં ACB દ્વારા વિંછીયામાં છકટુ ગોઠવવામાં આવતા PGVCLના નાયબ ઇજનેર લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ જતાં કાર્યવાહી થઈ હતી.માહિતી અનુસાર આ કામના ફરીયાદીને PGVCLના નાયબ ઇજનેરે જે વિજચોરીનો ગુન્હો દાખલ કરવા તથા જેલની સજા કરાવવાનો ડર બતાવી 60 હજાર આપવાનુ જણાવ્યુ હતુ.

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">