Surendranagar : લખતરમાં આવારા તત્વોના આતંકનો વિરોધ, વેપારીઓએ સ્વંયભૂ બંધ પાળ્યો

લખતર શહેરમાં અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ વધી રહી છે. આજે વેપારીઓએ આવારા તત્વોના આંતકના વિરોધમાં લખતર શહેરની બજારો સ્વંયભૂ બંધ રાખી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 7:21 PM

Surendranagar : સુરેન્દ્રનગર જિલ્લાના લખતર શહેરમાં અસામાજિક તત્વોના આતંકની ઘટનાઓ વધી રહી છે. જેના વિરોધમાં સ્થાનિકોમાં ભારે રોષ છવાયો છે. આજે વેપારીઓએ આવારા તત્વોના આંતકના વિરોધમાં લખતર શહેરની બજારો સ્વંયભૂ બંધ રાખી હતી. અહીં નોંધનીય છેકે લખતર શહેરની બજારોમાં દીન પ્રતિદિન આવારા તેમજ અસામાજીક તત્વો દ્વારા વેપારીઓ અને દુકાનદારોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે.

ગુંડાતત્વો દાદાગીરી કરી સ્થાનિક વેપારીઓને માનસિક ત્રાસ આપતા હોવાથી રોષ ફેલાયો છે. જેથી વેપારીઓએ અને દુકાનદારોએ સ્વયંભુ ધંધો અને રોજગાર બંધ રાખ્યો હતો. અને, ગુંડાતત્વો સામે ઝડપી પોલીસ કાર્યવાહી કરે તેવી માગ ઉઠી હતી. અહીં કહેવું રહ્યું કે તાજેતરમાં જ એક યુવક દ્વારા લખતર પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલને પણ માર મારવામાં આવ્યો હતો.

 

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">