Surendranagar: પાટડીના ખારાઘોડા પાસે નર્મદા કેનાલ ઓવરફલો થતા ખેડૂતોને નુકસાન
Surendranagar : પાટડીના ખારાઘોડા પાસેથી પસાર થતી નર્મદાની કેનાલ ઓવરફ્લો થઇ છે.નર્મદાની કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોને હાલાકી પડી
Surendranagar : પાટડીના ખારાઘોડા પાસેથી પસાર થતી નર્મદાની કેનાલ ઓવરફ્લો થઇ છે.નર્મદાની કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતોને હાલાકી પડી છે. હાથીપરા પાસેની કેનાલ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. કેનાલની આસપાસના ખેતરોમાં પાણી ફરી વળતાં ઘઉં, જીરૂ, ચણા સહિતના પાકોને નુકસાની થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતો અને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે.