સુરેન્દ્રનગર : હેવાનિયતની હદ હોય, દફનાવેલી દોઢ વર્ષની મૃત બાળકી પર દુષ્કર્મ આચર્યાની શંકા, પોલીસે હાથ ધરી તપાસ

બાળકીનો મૃતદેહ અસ્તવ્યસ્ત મળી આવતા પરિવારજનો રોષે ભરાયા હતા અને મૃતદેહને લઇ હોસ્પિટલ પહોંચ્યા હતા.જ્યાં ડોક્ટરે તપાસમાં મૃત બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું હતું.

સુરેન્દ્રનગર : હેવાનિયતની હદ હોય, દફનાવેલી દોઢ વર્ષની મૃત બાળકી પર દુષ્કર્મ આચર્યાની શંકા, પોલીસે હાથ ધરી તપાસ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 8:29 AM

સુરેન્દ્રનગરના થાનગઢ વિસ્તારમાં દોઢ વર્ષની મૃત બાળકી પર દુષ્કર્મ થયું હોવાનો આક્ષેપ થયો છે. દફનવિધિ બાદ બાળકીનો મૃતદેહ અસ્તવ્યસ્ત હાલતમાં મળી આવતા દુષ્કર્મની આશંકા છે. બાળકીનો મૃતદેહ અસ્તવ્યસ્ત મળી આવતા પરિવારજનો રોષે ભરાયા હતા અને મૃતદેહને લઇ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરે તપાસમાં મૃત બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું પ્રાથમિક અનુમાન વ્યક્ત કર્યું હતું. જેને લઇ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ લઇ જવાયો હતો.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર, રાજકોટ- સુરેન્દ્રનગર ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ, ટૂંક સમયમાં વંદેભારત અને અન્ય હાઈસ્પીડ ટ્રેનો રાજકોટને મળશે

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પોસ્ટમોર્ટમ બાદ જ ખબર પડશે કે બાળકી સાથે દુષ્કર્મ થયું છે કે નહીં. હાલ તો રોષે ભરાયેલા પરિવારજનોએ મૃત બાળકી સાથે આવું કૃત્યુ કરનાર સામે કડક કાર્યવાહીની માગ કરી છે. મહત્વનું છે કે જન્મથી બીમાર બાળકીની સારવાર ચાલું હતું. આ દરમિયાન 25 ફેબ્રુઆરીએ સારવાર દરમિયાન બાળકીનું મોત થયું હતું.

દુષ્કર્મનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો

આ અગાઉ પણ રાજકોટમા પણ દુષ્કર્મની ઘટના જોવા મળી હતી. શહેરની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક આવેલા પામ યુનિવર્સ એપાર્ટમેન્ટમાં ઘરકામ માટે આવતી 17 વર્ષીય સગીરાને આ જ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકે કામ કરતા હિતેષ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિએ ત્રણ ત્રણ વખત દુષ્કર્મ ગુજારીને ગર્ભવતી બનાવ્યાની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સગીરાની માતાની ફરિયાદના આધારે પોલીસે હિતેષ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી છે. પિડીતાની માતાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમના પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી છે.પરિવારને મદદ કરવા માટે તેની દિકરી તેની સાથે પામ યુનિવર્સ એપાર્ટમેન્ટના કેટલાક ફ્લેટમાં ઘરકામ કરતી હતી.

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">