Surendranagar: વીજ થાંભલા નાખવાની કામગીરીનો સતત બીજા દિવસે વિરોધ, પાકનાં નુક્શાનથી ભડક્યા ખેડુતો

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના મુળી તાલુકાના કળમાદ ગામની સીમમાં વીજ થાંભલા નાખવાની કામગીરીનો ખેડુતોએ સતત બીજા દિવસે વિરોધ કર્યો હતો.

Charmi Katira
| Edited By: | Updated on: Mar 15, 2021 | 3:35 PM

Surendranagar:  જિલ્લાના મુળી તાલુકાના કળમાદ ગામની સીમમાં વીજ થાંભલા નાખવાની કામગીરીનો ખેડુતોએ સતત બીજા દિવસે વિરોધ કર્યો હતો. ખેડૂત આગેવાનો સહિત ગામના ખેડૂતોએ વીજ તંત્રના અધિકારીઓ, કોન્ટ્રાકટરને ઉગ્ર રજુઆતો કરતા વિજ થાંભલા નાખવાની કામગીરી હાલ બંધ રાખવામાં આવી હતી.
વીજલાઇન નાખવાની કામગીરી દરમિયાન ખેડૂતોના ખેતરોમાં જેસીબી વડે આડેધડ ખોદકામ કરવામાં આવતા મોટા પાયે ઉભા પાકને નુકશાન પહોંચતા રોષ ભભૂકી ઉઠ્યા હતા. પુરતુ વળતર આપ્યા બાદ નુકશાન ન થાય તે રીતે વિજ થાંભલા નાખવામાં આવે તેવી ખેડૂતોની માગ છે.

 

Follow Us:
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
અમદાવાદ માવા-મીઠાઈ ફરસાણ એસોસિએશનો નવતર પ્રયોગ
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
ગાંધીનગરમાં ધર્મ પરિવર્તન કરાવનારા પકડી પાડવાનો હિન્દુ સંગઠનનો દાવો
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
g clip-path="url(#clip0_868_265)">