Surendranagar : કોંગ્રેસ ઉમેદવાર જાહેર ના કરી શકતા થાન તાલુકા પંચાયતમાં કેસરીયો લહેરાયો

Surendranagar :  સુરેન્દ્રનગરમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે, જેમાં થાન તાલુકા પંચાયત બિન હરીફ જાહેર થઈ છે.

Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 13, 2021 | 6:10 PM

Surendranagar :  સુરેન્દ્રનગરમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે, જેમાં થાન તાલુકા પંચાયત બિન હરીફ જાહેર થઈ છે.કોંગ્રેસ ઉમેદવાર જાહેર ન કરી શકતા ભાજપની જીત થઈ છે. જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના નેતાઓની મહેનત થાન તાલુકા પંચાયતની ચૂંટણીમાં રંગ લાવી છે. Surendranagar ની થાન તાલુકા પંચાયત બિન હરીફ જાહેર થઈ. જેમાં થાન તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે કોંગ્રેસ દ્વારા એક પણ ઉમેદવાર માટે મેન્ડેડ રજૂ ન કરી શકતા. ભાજપએ ચૂંટણી પહેલાં જ જીત મેળવી. જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ અને મહામંત્રી  સહિતના નેતાઓની મહેનત રંગ લાવી છે

Follow Us:
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
વરિયાળીનો સારો ભાવ ન મળતા નારાજગી ખેડૂતોમાં નારાજગી
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
પાદરા ગામમાં ક્ષત્રિયોએ ભાજપ ઉમેદવારને પ્રચાર માટે ગામમાં ન આવવા દીધા
g clip-path="url(#clip0_868_265)">