World Environment Day 2021 : ગ્રીન રેલવે સ્ટેશન તરીકે જાણીતું છે સુરતનું આ રેલવે સ્ટેશન

World Environment Day 2021 : સુરતમાં (Surat) જ એક ગ્રીન રેલવે સ્ટેશન (Greena Railway station) છે જેણે આ વ્યાખ્યા બદલી નાંખી છે.

World Environment Day 2021 : ગ્રીન રેલવે સ્ટેશન તરીકે જાણીતું છે સુરતનું આ રેલવે સ્ટેશન
સુરતનું ગ્રીન રેલવે સ્ટેશન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jun 05, 2021 | 7:15 AM

World Environment Day 2021 : કોઈપણ રેલવે સ્ટેશન વિશે તમને વિચારવા કહીએ એટલે સૌથી પહેલા તમે ગંદકી, ફેરિયાનો ત્રાસ, ઉભરાયેલી ડસ્ટબીન વગેરે મગજમાં પહેલા આવે છે. પણ સુરતમાં (Surat) જ એક  ગ્રીન રેલવે સ્ટેશન (Greena Railway station)  છે જેણે આ વ્યાખ્યા બદલી નાંખી છે.

વાત છે ઉધના રેલવે સ્ટેશનની જ્યાં તમને હરિયાળી સિવાય કશું જ જોવા નહીં મળે. અને એટલે જ આ રેલવે સ્ટેશનને ગ્રીન રેલવે સ્ટેશન (Green Railway Station) નામ આપવામાં આવ્યું છે, જે દેશનું પહેલું રેલવે સ્ટેશન છે.

green railway station

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આમ તો આ સ્ટેશન ઔધોગિક વિસ્તારમાં આવેલું છે. પશ્ચિમ રેલવે માર્ગનું સુરતનું આ મહત્વનું સ્ટેશન છે. પરંતુ અત્યાર સુધી આ રેલવે સ્ટેશન પ્રત્યે એટલું ધ્યાન નથી આપવામાં આવ્યું. સુરતના લોકો પણ ટ્રેનમાં બેસવા માટે ઉધના રેલવે સ્ટેશન નહિ પણ સુરત રેલવે સ્ટેશન જ પસંદ કરતાં હતાં. જોકે છેલ્લા 3 વર્ષથી આ રેલવે સ્ટેશનની જાણે કાયાપલટ થઈ ગઈ છે.

સુરતના ટેકસટાઇલ ઉધોગકાર વિરલ દેસાઈ કે જે ગ્રીન મેન તરીકે જાણીતા છે તેમણે છેલ્લા 3 વર્ષમાં અહીં નાના મોટા 2500 વૃક્ષો રોપવામાં આવ્યા છે. તથા 300 થી વધુ કુંડાઓમાં વિવિધ ફૂલ છોડની સજાવટ કરવામાં આવી છે.

ઉધના રેલવે સ્ટેશનની મંજૂરી બાદ સ્વયંસેવી સંસ્થાઓના સહયોગથી આ રેલવે સ્ટેશનના મેક ઓવરની મદદ મળી અને આજે આ રેલવે સ્ટેશન એટલું બદલાઈ ગયું છે કે તે સ્ટેશન ઓછું અને ગાર્ડન વધારે લાગે છે. સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પર પુલવામામાં શહીદ થયેલા ભારતીય સૈનિકોની યાદમાં 44 પામ ટ્રી રોપવામાં આવ્યા છે.

green railway station

સ્ટેશનની દીવાલો પર પણ પર્યાવરણ બચાવવાનો સંદેશો આપતા 100 થી વધારે ચિત્રો દોરવામાં આવ્યા છે. આ બદલાવ લાવનાર વિરલ દેસાઈનું કહેવું છે કે પ્રવાસીના સહયોગથી આ શક્ય બન્યું છે. હવે અહીં લોકો સ્વચ્છતા જાળવવામાં જાતે જ સજાગ બન્યા છે અને જ્યાં ત્યાં થૂંકવાનું પણ ટાળે છે. આ સ્ટેશન પર ઉતરતા પ્રવાસીઓને પ્રવાસ દરમ્યાન વધેલું પાણી પણ વૃક્ષોમાં નાખવા જણાવવામાં આવે છે.

ઉધના રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર રામદાસ કનોજીયા જણાવે છે કે તેઓ 2013 થી અહીં કાર્યરત છે. અહીંનું વાતાવરણ ખૂબ સારું છે. આ જોઈને તેઓએ તેમના ઘરમાં પણ વૃક્ષારોપણ કરવાનો નિશ્ચય કર્યો. સ્કૂલના બાળકો પણ આ સ્ટેશનની મુલાકાત લઈને સંદેશો લઈને જાય છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">