AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: એસટી વિભાગે તલાટીની પરીક્ષાને લઈને રૂટીન સિવાય 172 એક્સ્ટ્રા બસો દોડાવી, 11 લાખની વધુ આવક થઇ

સુરત એસટી વિભાગીય નિયામક પી.વી.ગુર્જરે જણાવ્યું હતું કે 7 મે ના રોજ તલાટીની પરીક્ષા યોજાઈ હતી. જેથી સુરતથી અમદાવાદ, વડોદરા, નડીયાદ, આણંદ, છોટા ઉદેપુર, વાપી, વ્યારા, વલસાડ, નવસારી સુધી રૂટીન બસો સિવાય પણ વધુ 172 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી.

Surat: એસટી વિભાગે તલાટીની પરીક્ષાને લઈને રૂટીન સિવાય 172 એક્સ્ટ્રા બસો દોડાવી, 11 લાખની વધુ આવક થઇ
Surat ST Department Income
Baldev Suthar
| Edited By: | Updated on: May 09, 2023 | 7:06 AM
Share

ગુજરાતમાં રવિવારે 7 મેના રોજ તલાટીની પરીક્ષા(Talati Exam)  યોજાઈ હતી. ત્યારે ઉમેદવારો સમયસર પરીક્ષા કેન્દ્રો સુધી પહોચી શકે તે માટે સુરત(Surat)  એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું હતું. દરમ્યાન ગતરોજ સુરત એસટી વિભાગે 172 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવી હતી જેના કારણે સુરત એસટી વિભાગને 11 લાખની આવક થઇ હતી. રાજ્યમાં વાર તહેવાર કે પછી સરકારી પરીક્ષા દરમ્યાન સુરત એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે છે જેથી કરીને લોકોને હાલાકી ન ભોગવવી પડે. ત્યારે રાજ્યમાં 7 મે ના રોજ તલાટીની પરીક્ષા યોજાઈ હતી.

ઉમેદવારોને હાલાકી ન પડે તે માટે સુરત એસટી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી

આ પરીક્ષાને લઈને ઉમેદવારોને હાલાકી ન પડે તે માટે સુરત એસટી વિભાગ દ્વારા પણ એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. આ ઉપરાંત અગાઉથી ઓનલાઈન બુકિંગ અને કંટ્રોલ રૂમ નબર પણ જાહેર કરવામાં આવ્યો હતો.7 મે ના રોજ સુરત એસટી વિભાગ દ્વારા 172 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. વહેલી સવારથી જ સુરત એસટી વિભાગીય નિયામક પી.વી.ગુર્જર તેમજ અન્ય સ્ટાફ કામગીરીમાં જોતરાઈ ગયો હતો. વિભાગીય નિયામક પી.વી.ગુર્જર દ્વારા બસને લઈને કોઈ લોકોને હાલાકી ન પડે તે માટે સંપૂર્ણ આયોજન કરી દિવસ દરમ્યાન કામગીરી પર નજર પણ રાખવામાં આવી રહી હતી.

એક્સ્ટ્રા બસોમાં 15  હજારથી વધુ લોકોએ મુસાફરી કરી હતી

સુરત એસટી વિભાગીય નિયામક પી.વી.ગુર્જરે જણાવ્યું હતું કે 7 મે ના રોજ તલાટીની પરીક્ષા યોજાઈ હતી. જેથી સુરતથી અમદાવાદ, વડોદરા, નડીયાદ, આણંદ, છોટા ઉદેપુર, વાપી, વ્યારા, વલસાડ, નવસારી સુધી રૂટીન બસો સિવાય પણ વધુ 172 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. રૂટીન સિવાય દોડેલી આ એક્સ્ટ્રા બસોમાં 15  હજારથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. 172 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાના કારણે સુરત એસટી વિભાગને 11 લાખની આવક થઇ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">