AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: અંબાજી મંદિર રોડ પર ડ્રેનેજની કામગીરી માટે ખોદાયેલા ખાડા ભરવામાં ન આવતા લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી

કોર્પોરેટરોના ચાર ફોટો સાથેની પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે કે કોર્પોરેટર અને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા કિમતી વોટની કિંમત નથી સમજાતી કે અમારી કિંમત નથી.

Surat: અંબાજી મંદિર રોડ પર ડ્રેનેજની કામગીરી માટે ખોદાયેલા ખાડા ભરવામાં ન આવતા લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી
Harassment of citizens for not filling ditches dug for drainage operations
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 15, 2022 | 2:05 PM
Share

અંબાજી માતાનું મંદિર સુરત (Surat) ના અંબાજી મંદિર (Ambaji Road) રોડ ઉપર ઠેર ઠેર ખાડા ખોદીને અથવા તો ડ્રેનેજ (drainage) ની કામગીરી કરવા માટે જે ખોદકામ કર્યું છે તેના કારણે આજુબાજુના રહેવાસી અને ખાસ કરીને જે વેપાર-ધંધા કરી રહ્યા છે જે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. કારણ કે ખોદકામ કર્યા બાદ જે સમયસર જ કામ પૂર્ણ કરતાની સાથે જ ધૂળની ડમરી ઉડી રહી છે, જેથી લોકોને અને ખાસ કરીને આજુબાજુના રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે તેના કારણે સ્થાનિક લોકો (People) એ ચાર કોર્પોરેટરો (Corporator) ના ફોટા સાથે પોસ્ટર છે તે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને આ કામ જલ્દી પૂર્ણ કરવા માટેની અપીલ પણ કરી.

સુરત સીટી એટલે સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે પણ છેલ્લા કેટલાક દિવસથી સુરતના રોડ રસ્તાઓ પણ તમે પસાર થાવ તો તમે માથાનો દુખાવો સમાન આજે સ્થિતિ છે તે જોવા મળ્યું છે કારણ કે સુરતના તમામ મોટાભાગના રોડ રસ્તા ઉપર એની કામગીરી અથવા તો કોઈ બીજી કામ કરીએ તો સુરત મહાનગરપાલિકાની કામગીરી ચાલી રહી છે. આ કારણે ઠેરઠેર રોડના જ આજુબાજુ અથવા રોડની વચ્ચે છે. આજે ખોદકામ અથવા તો જે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી છે, તેને કારણે આજુબાજુના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ એક વિવાદ સામે આવ્યો છે કે સુરત અંબાજી મંદિરની આજુબાજુના રહેવાસી લોકો દ્વારા સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ કરી છે.

કોર્પોરેટરોના ચાર ફોટો અને એક પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે કે કોર્પોરેટર અને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા કિમતી વોટની કિંમત નથી સમજાતી કે અમારી કિંમત નથી. અમારા જે આ ખોદકામ કરવામાં આવી છે તેના કારણે આજુબાજુના વેપાર ધંધા કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી આ પોસ્ટ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઇ છે અને આ તમામ કોર્પોરેટરો છે.ભાજપના ચારેકોર ફોટા સાથે આ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ વાઇરલ કરી છે હવે સુરત મહાનગરપાલિકા અને આંખો દ્વારા કઈ રીતે આગળની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad: બે વર્ષ બાદ હનુમાન જન્મોત્સવની ઉજવણી, કેમ્પ હનુમાન મંદિરથી નીકળી શોભાયાત્રા

આ પણ વાચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ હાજરી આપી કચ્છમાં કે.કે પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
g clip-path="url(#clip0_868_265)">