AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: અંબાજી મંદિર રોડ પર ડ્રેનેજની કામગીરી માટે ખોદાયેલા ખાડા ભરવામાં ન આવતા લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી

કોર્પોરેટરોના ચાર ફોટો સાથેની પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે કે કોર્પોરેટર અને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા કિમતી વોટની કિંમત નથી સમજાતી કે અમારી કિંમત નથી.

Surat: અંબાજી મંદિર રોડ પર ડ્રેનેજની કામગીરી માટે ખોદાયેલા ખાડા ભરવામાં ન આવતા લોકોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી
Harassment of citizens for not filling ditches dug for drainage operations
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 15, 2022 | 2:05 PM
Share

અંબાજી માતાનું મંદિર સુરત (Surat) ના અંબાજી મંદિર (Ambaji Road) રોડ ઉપર ઠેર ઠેર ખાડા ખોદીને અથવા તો ડ્રેનેજ (drainage) ની કામગીરી કરવા માટે જે ખોદકામ કર્યું છે તેના કારણે આજુબાજુના રહેવાસી અને ખાસ કરીને જે વેપાર-ધંધા કરી રહ્યા છે જે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. કારણ કે ખોદકામ કર્યા બાદ જે સમયસર જ કામ પૂર્ણ કરતાની સાથે જ ધૂળની ડમરી ઉડી રહી છે, જેથી લોકોને અને ખાસ કરીને આજુબાજુના રહીશોને ભારે મુશ્કેલી પડી રહી છે તેના કારણે સ્થાનિક લોકો (People) એ ચાર કોર્પોરેટરો (Corporator) ના ફોટા સાથે પોસ્ટર છે તે સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને આ કામ જલ્દી પૂર્ણ કરવા માટેની અપીલ પણ કરી.

સુરત સીટી એટલે સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે પણ છેલ્લા કેટલાક દિવસથી સુરતના રોડ રસ્તાઓ પણ તમે પસાર થાવ તો તમે માથાનો દુખાવો સમાન આજે સ્થિતિ છે તે જોવા મળ્યું છે કારણ કે સુરતના તમામ મોટાભાગના રોડ રસ્તા ઉપર એની કામગીરી અથવા તો કોઈ બીજી કામ કરીએ તો સુરત મહાનગરપાલિકાની કામગીરી ચાલી રહી છે. આ કારણે ઠેરઠેર રોડના જ આજુબાજુ અથવા રોડની વચ્ચે છે. આજે ખોદકામ અથવા તો જે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી છે, તેને કારણે આજુબાજુના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આ એક વિવાદ સામે આવ્યો છે કે સુરત અંબાજી મંદિરની આજુબાજુના રહેવાસી લોકો દ્વારા સોશિયલ મીડિયાની પોસ્ટ વાયરલ કરી છે.

કોર્પોરેટરોના ચાર ફોટો અને એક પોસ્ટની અંદર લખવામાં આવ્યું છે કે કોર્પોરેટર અને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા કિમતી વોટની કિંમત નથી સમજાતી કે અમારી કિંમત નથી. અમારા જે આ ખોદકામ કરવામાં આવી છે તેના કારણે આજુબાજુના વેપાર ધંધા કરતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી આ પોસ્ટ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઇ છે અને આ તમામ કોર્પોરેટરો છે.ભાજપના ચારેકોર ફોટા સાથે આ સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ વાઇરલ કરી છે હવે સુરત મહાનગરપાલિકા અને આંખો દ્વારા કઈ રીતે આગળની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad: બે વર્ષ બાદ હનુમાન જન્મોત્સવની ઉજવણી, કેમ્પ હનુમાન મંદિરથી નીકળી શોભાયાત્રા

આ પણ વાચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ હાજરી આપી કચ્છમાં કે.કે પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
આ રાશિના લોકો માટે પ્રોપર્ટી ખરીદવાનો સારો સમય, વ્યાપારમા ઘ્યાન રાખવું
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">