Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વછતા મિશનમાં સુરત મનપાની સિદ્ધિ, દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું ‘સુરત’

મિશન સ્વચ્છ ભારત અભિયાન, પીએમ મોદીના સ્વચ્છતા મિશને હવે એક ક્રાંતિનું સ્વરૂપ લઇ લીધુ છે અને મિશનને ખરા અર્થમાં સુરત મનપાએ સાકાર કર્યું છે. વર્ષ 2004થી મનપાનું આ મિશન અવિરત ચાલી રહ્યું છે. ડોર ટુ ડોર કચરાના કલેક્શનની વાત હોય કે પછી, વેસ્ટ પ્લાસ્ટિકનો માર્ગ નિર્માણમાં ઉપયોગની વાત મનપાએ દેશને એક નવી રાહ ચીંધી છે.

સ્વછતા મિશનમાં સુરત મનપાની સિદ્ધિ, દેશનું સૌથી સ્વચ્છ શહેર બન્યું ‘સુરત’
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2023 | 7:12 PM

ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ સિટીની ઓળખ મેળવનાર સુરત, હવે સ્વચ્છ ભારત મિશનમાં પણ પોતાનું આગવું પ્રદર્શન કરી રહ્યું છે અને મેળવી રહ્યું છે દેશનું સૌથી સ્વચ્છ શહેર હોવાની ઓળખ ટેક્નોલોજીનો સદ્દઉપયોગ કહો કે સરકારી વિભાગોનું સંકલન, પરંતુ સુરત વેસ્ટમાંથી બેસ્ટના સૂત્રને હકિકતનું સ્વરૂપ આપી રહ્યું છે.

વર્ષ 2004થી મનપાનું આ મિશન અવિરત ચાલી રહ્યું છે. ડોર ટુ ડોર કચરાના કલેક્શનની વાત હોય કે પછી, વેસ્ટ પ્લાસ્ટિકનો માર્ગ નિર્માણમાં ઉપયોગની વાત મનપાએ દેશને એક નવી રાહ ચીંધી છે. ઝીરો વેસ્ટ પોલિસી હેઠળ 12 મોટા શાકમાર્કેટના વેસ્ટને ટ્રીટ કરીને 140 કરોડની આવક મેળવવામાં સફળતા મળી છે. અધિકારીઓનો દાવો છે કે સુરતની અનેક સોસાયટીઓને આજે ઝીરો વેસ્ટની યાદીમા સમાવી લેવાઈ છે.

સ્વચ્છ ભારત મિશનને પાર પાડવા, મનપા પાસે 550થી વધુ ડોર ટુ ડોરના વહિકલ છે. જેના દ્વારા 2200 ટન જેટલા કચરાને ટ્રીટ કરીને તેમાંથી વીજળી ઉત્પાદન કરવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે.

Shocking Video: સિંહના હુમલાનો આ વીડિયો જોઈ ચોંકી જશો
રૂપિયાના ઢગલા કરશે આ 4 સેવિંગ સ્કીમ, જાણો
અક્ષયનું કમબેક પાક્કાપાયે, કેસરી -2 હિટ થશે એના મુખ્ય 5 કારણો
વિરાટ કોહલીના ફોટાથી ઈંગ્લેન્ડ ક્રિકેટ કરી રહ્યું છે કમાણી !
પાકિસ્તાનમાં કેવી રીતે થાય છે છૂટાછેડા ?
શું આપણે ઉનાળામાં કાચું લસણ ખાઈ શકીએ?

સુરતમાં વેસ્ટ વ્યવસ્થા અંગે માહિતી

  • વર્ષ 2004થી ડોર ટુ ડોર કચરા કલેક્શનનો પ્રારંભ
  • સુરત મનપા દ્વારા C અને D સોલિડ વેસ્ટ પ્લાન
  • 12 શાકમાર્કેટમાંથી કચરો એકત્ર કરીને નિકાલ
  • કચરામાંથી કૃષિ વપરાશ માટે ખાતર બનાવાય છે
  • સુરત મનપાને વર્ષે થાય છે રૂ.140 કરોડની આવક
  • કચરો એકત્ર કરવા 550 ડોર ટુ ડોરના વાહનો કાર્યરત
  • મેન પાવર વિના જ 2200 ટન કરચાનું પ્રોસેસિંગ
  • ખજોદ સાઇટ પર 1700 મેટ્રિક ટન કચરો ઠલવાય છે

આ પણ વાંચો : સુરતનું રેલવે સ્ટેશનને મલ્ટી-મૉડલ ટ્રાન્સપોર્ટ હબમાં કરાઇ રહ્યું છે અપગ્રેડ, જાણો કેવી હશે સુવિધા

આમ સુરતે પીએમ મોદીના સ્વચ્છતા મિશનને પોતીકુ બનાવીને દેશમાં એક નવી રાહ ચીંધી છે. મનપાની યોગ્ય વ્યવસ્થા, કાર્યક્ષમ અધિકારીઓ અને ગ્રાઉન્ડ પર નોંધપાત્ર કામગીરીને પગલે આજે, સ્વચ્છ સુરતનું મિશન સાકાર બની રહ્યું છે અને સુરત દેશમાં સ્વચ્છ શહેરની ઓળ મેળવી રહ્યું છે. ડાયમંડિ અને ટેક્સટાઇલ સિટી બાદ હવે સુરતને સ્વચ્છ શહેરની ઓળખ મળી રહી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
અંકલેશ્વરના પાનોલીની કેમિકલ કંપનીમાં લાગેલી આગ અન્ય કંપનીમાં પણ ફેલાઈ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
પોરબંદર નજીક મધદરિયે 1800 કરોડની કિંમતનુ 300 કિલો ડ્રગ્સ ઝડપાયુ
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે થઈ જજો તૈયાર, ફરી ગરમીનો પારો ઊંચકાશે
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
રાહુલ ગાંધીના 2 દિવસનો કાર્યક્રમ નક્કી, મોડાસામાં કરશે બેઠક
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
નિકોલમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાથી ત્રાહિમામ સ્થાનિકો
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
કૃષ્ણનગરીમાં વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરી ખુલ્યું
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
ગુજરાત PSI ભરતી માટે લેખિત પરીક્ષાનું આયોજન
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોની આજે પ્રતિષ્ઠામાં વધારો થશે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ! ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
માવઠાએ ખોલી મનપાની પોલ ! 24 કલાક બાદ પણ ન ઓસર્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">