AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : પ્રેમિકાએ પ્રેમીનું દેવું ભરવા કર્યું આ કૃત્ય, પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ

અમરોલીમાં આવેલ યોગીકૃપા સોસાયટીમાં રહેતા નરેન્દ્ર વિરમભાઈ વાઘે અમરોલી પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની અને તેના પ્રેમીની સામે અમરોલી પોલીસ સટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.

Surat : પ્રેમિકાએ પ્રેમીનું દેવું ભરવા કર્યું આ કૃત્ય, પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ
Gujarat Surat Theft Accused Arrest
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 13, 2022 | 11:06 PM
Share

સુરતના(Surat)અમરોલી વિસ્તારમાં એક એવી ચોંકાવનારી ઘટના બની છે.જે સાંભળશો તો એવું થશે કે લોકો પ્રેમ(Love) માટે કેવું કૃત્ય કરી શકે છે. સુરતમાં રત્નકલાકારની પત્નીએ પોતાના જ ઘરમાં એવું કામ કર્યું છે, જેના લીધે તેનો આખોય પરિવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ ઘટના ને અંજામ પોતાના પ્રેમીના કહેવાથી કરી હતી.પ્રેમીનું દેવું ભરવા માટે ચોરી(Theft)  કરી અને પોલીસ પકડમાં આવી ગયા પ્રેમી પ્રેમિકા.જ્યારે આખોય મામલો બહાર આવ્યો ત્યારે તેની હરકતની સાથે પ્રેમ પ્રકરણનો પણ ભાંડો ફૂટી ગયો હતો.સુરતમાં સતત અવનવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે શહેરના અમરોલી વિસ્તારમાં આવેલી યોગીકૃપા સોસાયટીમાં રહેતા રત્નકલાકારની પત્નીએ પ્રેમીના કહેવાથી પોતાના ઘરમાં 1.20 લાખના દાગીનાની ચોરી કરી હતી.જ્યારે આ બાબતે પરિણીતાના પતિને ખ્યાલ આવતાની સાથે પતિ દ્વારા પત્ની અને તેના પ્રેમીની સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલે અમરોલી પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.જ્યારે પ્રેમી અને પ્રેમિકાની ધરપકડ કરી છે.

ઘરમાં તિજોરીમાં ખોલી તો તેમાંથી 1.20 લાખની કિમતના સોનાના દાગીના ગાયબ હતા

અમરોલીમાં આવેલ યોગીકૃપા સોસાયટીમાં રહેતા નરેન્દ્ર વિરમભાઈ વાઘે અમરોલી પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની અને તેના પ્રેમીની સામે અમરોલી પોલીસ સટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.જેમાં હકીકત વાત કરવામાં આવે તો નરેન્દ્રભાઈ પોતે કતારગામ વસ્તાદેવડી રોડ પર આવેલી ડાયમંડ કંપનીમાં રત્નકલાકાર છે.જ્યાં નરેન્દ્રભાઈની પત્ની પણ કતારગામ ખાતે એક કંપનીમાં કામ કરે છે.જ્યારે ફરિયાદી નરેન્દ્રભાઈ ગત 9 તારીખે તેમના ઘરમાં તિજોરીમાં ખોલી તો તેમાંથી 1.20 લાખની કિમતના સોનાના દાગીના ગાયબ હતા.

બીલીમોરા ખાતે દાગીના સંતાડ્યા હોવાની કબૂલાત કરી

જે જોતા નરેન્દ્ ચોકી ઉઠ્યા હતા અને પોતાના પરિવારના સભ્યોની પુછપરછ કરી હતી. નરેન્દ્રની પત્ની જાનવી ગોળગોળ જવાબ આપતી હતી. જેથી પત્ની ઉપર શંકા જતા તેના સાસુ સસરાએ પુછતા તેણે પોતાના પ્રેમી તુષાર ભુપેન્દ્ર મેવાડાના કહેવાથી દાગીના ચોરી કર્યા અને તેને બીલીમોરા ખાતે દાગીના સંતાડ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી તાત્કાલિક નરેન્દ્રભાઈએ પત્ની અને તેના પ્રેમી સામે અમરોલીમાં ફરિયાદ નોંધાવી હતી.અને બંને ની ધરપકડ પણ કઈ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : રાજકોટના રેસકોર્ષ મેદાનમાં ધર્મ સંમેલન યોજાયું, પાટીલનું ગુલાબની પાંદડીના વરસાદથી સ્વાગત

આ પણ વાંચો : Ahmedabad: ધોળકામાં 15 વર્ષની સગીરા સાથે આઠ જેટલા શખ્સોએ આચર્યુ દુષ્કર્મ, પોલીસે આરોપીઓને પકડ્યા પણ નામ જાહેર ન કર્યાં

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">