Surat અને ઉધના રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટ પર હવે દર્શનાબેનની નજર, ટૂંક સમયમાં પેન્ડિંગ પ્રશ્નો ઉકેલવા ખાતરી

રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ પાસે હવે સુરતના લોકો ઘણી અપેક્ષા રાખી બેઠા છે. ખાસ કરીને સુરત રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટ અને પેન્ડિંગ વિકાસ કામ હવે ગતિ પકડે તેવી આશા વ્યક્ત કરાઈ રહી છે.

Surat અને ઉધના રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટ પર હવે દર્શનાબેનની નજર, ટૂંક સમયમાં પેન્ડિંગ પ્રશ્નો ઉકેલવા ખાતરી
Darshna Jardosh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 2:57 PM

રેલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ (Darshna Jardosh) દ્વારા સુરત (Surat Railway Station ) તેમજ ઉધના રેલવે સ્ટેશન (Udhna Railway Station) ના વિકાસ માટે સમીક્ષા બેઠક (Review Meeting) કરવામાં આવી હતી. જેમાં દર્શના જરદોશે આ રેલવે સ્ટેશન પર પેન્ડિંગ કામોને સમયસર પૂરું કરવા માટે અધિકારીઓને તાકીદ કરી છે. સુરત તેમજ ઉધના રેલવે સ્ટેશન પરથી સમગ્ર દેશભરમાં લગભગ દરેક જિલ્લાના પ્રવાસીઓ અવરજવર કરતા હોય છે.

તેમજ દેશભરમાં સૌથી વધારે આવક રળી આપતાં સ્ટેશનોમાં સુરત સ્ટેશનની ગણના થાય છે. દેશ ભરમાં એક માત્ર સુરત રેલ્વે સ્ટેશન પહેલા માળે છે. સુરત રેલ્વે સ્ટેશનના વિકાસ માટે અને દેશભરમાં સારામાં સારું અને અનેક પ્રકારની સુવિધા વાળું રેલવે સ્ટેશન વિકસિત થાય તેવા પ્રયત્નો વર્ષોથી ચાલી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

હવે કેન્દ્ર સરકાર દ્વારા તેના માટે યોજના બનાવવામાં આવી હતી જે માટે સાંસદ તરીકે દર્શના જરદોશ આ પ્રયાસોને કારણે ગતિ મળી છે. આ સંદર્ભે સુરત ઉધના રેલવે સ્ટેશન યોજના બનાવવામાં આવી છે તે ઝડપથી પૂરી થાય તેમજ યોગ્ય સમય મર્યાદામાં અને સારામાં સારી ગુણવત્તા સાથે લોકોને સગવડ મળે તે માટે સુરતના સાંસદ અને રાજ્યકક્ષાના રેલ મંત્રી દર્શના જરદોશ દ્વારા રેલવેના અધિકારીઓ તેમજ ઇન્ડિયન રેલવે સ્ટેશન વિકાસ કોર્પોરેશનના અધિકારીઓ સાથે રેલ ભવન ખાતે મીટીંગ કરવામાં આવી હતી.

જેમાં હાલ થઈ રહેલા કામોની સમીક્ષા અને આગામી સમય મર્યાદામાં કેવી રીતે કામ પૂરું થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. દર્શના જરદોષ દ્વારા યોગ્ય સૂચનો અને આદેશ સાથે સમયસર કામ પૂર્ણ કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે. આ કામોમાં રેલવે સ્ટેશન પર સીસીટીવી કેમેરાની સંખ્યા વધારવા, યાત્રીઓની સુરક્ષા વધારવા, ટ્રેનોની સંખ્યા અને સીટ વધારવા સહિતના કામો પર ચર્ચા કરવામાં આવી હતી.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">