Surat : હદ વિસ્તરણ બાદ 50 હજાર મિલકતોનો વધારો થયો, વેરા પેટે કોર્પોરેશનની આવક પણ વધશે

ગત નાણાકીય વર્ષમાં 1650 કરોડની વેરા (Tax ) ડીમાંડ હતી. પરંતુ આ વર્ષે રિવિઝન આકારણીમાં 50 હજારથી વધુ મિલકત ઉમેરાઈ છે તેના કારણે આગામી વર્ષે પાલિકાનું મિલ્કત વેરાનું માંગણું 1700 કરોડને પાર કરી જાય તેવી શક્યતા છે.

Surat : હદ વિસ્તરણ બાદ 50 હજાર મિલકતોનો વધારો થયો, વેરા પેટે કોર્પોરેશનની આવક પણ વધશે
Surat Municipal Corporation (File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 10:10 AM

સુરત (Surat )મહાનગરપાલિકાને વર્ષ 2006 સુધી સૌથી મોટી આવક(Income ) જકાતની હતી. પણ 2006 બાદ જકાત(Octroy ) બંધ કરી દેવામાં આવી હતી. અને જકાત એટલે કે ઓકટ્રોય નાબુદી બાદ સુરત મહાપાલિકાની મોટી આવક હવે મિલકત વેરામાંથી જ થાય છે. એડવાન્સ પ્રોપર્ટી ટેક્સની ડીમાંડ એટલે કે વેરા માંગ આગામી નાણાકીય વર્ષમાં 1700 કરોડને પણ પાર કરી જશે, એવું જણાઈ રહ્યું છે. હદ વિસ્તરણને પગલે શહેરમાં ૫૦ છે, જેને પગલે શહરમાં 50 હજાર મિલકતોનો વધારો થઇ શકે છે. આ માટે રીવાઈઝ આકારણીની કામગીરી વધુ સઘન બનાવવા માટે મનપા કમિશનરે તાકીદ કરી છે. મિલકતમાં રિવિઝન આકારણીની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી હોવાથી તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની સૂચના આપવામાં આવી છે.

હદ વિસ્તરણ બાદ શહેરમાં 50 હાજર મિલકતોનો વધારો થયો

હાલ શહેરમાં મિલકત વેરાની આવક ઉપરાંત સરકારમાંથી મળતી વિવિધ ગ્રાન્ટની આવકના કારણે વિકાસના કામો થઈ રહ્યાં છે. સુરત માટે મિલકત વેરાની આવક ઘણી જ મહત્વની હોવાથી મિલકતની રિવિઝન આકારણી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જોકે, આ વર્ષે રિવિઝન આકારણીમાં થોડી ઢીલ થઈ રહી હોવાની ફરિયાદ સાથે કમિશનરે વિભાગના અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. જોકે હદ વિસ્તરણ બાદ શહેરમાં 50 હજાર મિલકતોનો વધારો થતા મનપાની આવકમાં પણ 50 કરોડ જેટલો વધારો થવાની સંભાવના છે.

આજનું રાશિફળ તારીખ : 19-03-2024
લગ્ન બાદ પહેલીવાર પત્ની સાથે જોવા મળ્યો આદિલ, જુઓ પત્ની સોમીની સુંદર તસવીર
જાહ્નવી-સારાથી લઈને અનન્યા-દિશા સુધી બોલિવુડ સુંદરીઓ સાડીમાં લાગી કમાલ, જુઓ તસવીર
ડાયાબિટીસના દર્દીઓએ આ 6 શાકભાજી ન ખાવા જોઈએ
Amazon પરથી ખરીદો ચેતક ઈ-સ્કૂટર, નો-કોસ્ટ EMI સાથે મળશે ફ્રી ડિલીવરી
વિરાટ કોહલી ખાસ ટી-શર્ટ પહેરીને RCBમાં પરત ફર્યો, કિંમત જાણીને ચોંકી જશો

રિવાઇઝ આકારણીની કામગીરી ઝડપી કરવા મ્યુનિસિપલ કમિશનરની તાકીદ

કમિશનર બંછાનિધી પાનીએ સ્પષ્ટ કહ્યું હતું કે, રિવિઝન આકારણીની કામગીરી માં કોઈ પણ પ્રકારની ઢીલ ચલાવી લેવાશે નહીં. જે ઝોનની રિવિઝન આકારણી બાકી છે, તે આકારણી વહેલી તકે પુરી કરવા માટે પણ કમિશનરે સુચના આપી છે. હાલમાં મનપામાં 1650 કરોડની મિલકત વેરાની ડિમાન્ડ સામે માંડ 1275 કરોડના જ બિલ ઈસ્યુ થયાં છે. ગત નાણાકીય વર્ષમાં 1650 કરોડની વેરા ડીમાંડ હતી. પરંતુ આ વર્ષે રિવિઝન આકારણીમાં 50 હજારથી વધુ મિલકત ઉમેરાઈ છે તેના કારણે આગામી વર્ષે પાલિકાનું મિલ્કત વેરાનું માંગણું 1700 કરોડને પાર કરી જાય તેવી શક્યતા છે. જોકે મનપા દ્વારા તમામ 1700 કરોડની વસુલાત શક્ય નથી તેમ છતાં મનપાની આવક માટેના આ લક્ષ્યાંક સામે જે પણ વસુલાત થાય એ પ્રજાકીય કામો માટે જરૂરી છે.

Latest News Updates

આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">