surat : મ્યુકરમાઇકોસીસથી વધુ 3 મોત, અત્યાર સુધી 55ના મોત

Surat : મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ભરડો લીધો છે. સુરતમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસથી 55 લોકોના મોત નિપજ્યા છે.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 20, 2021 | 11:25 AM

Surat : કોરોનાની બીજી લહેર થોડી ધીમી પડી છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં 500ની અંદર કેસ નોંધાય છે. તો મ્યુકોરમાઇકોસિસએ (Mucormycosis) ભરડો લીધો છે. સુરતમાં અત્યાર સુધીમાં મ્યુકોરમાઇકોસિસથી 55 લોકોના મોત નિપજ્યા છે.

સુરતમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસએ ભરડો લીધો છે. સુરતમાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 3 લોકોના મોત મ્યુકોરમાઇકોસિસથી થયા છે. તો અત્યાર સુધીમાં 55 લોકોના મોત મ્યુકોરમાઇકોસિસથી થયા છે.

તો બીજી તરફ સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં વધુ 2 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં સિવિલ અને સ્મીમેરમાં 7 જેટલી સર્જરી કરવામાં આવી હતી.આ સાથે જ હાલ સિવિલમાં 113 અને સ્મીમેરમાં 45 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44 કેસ નોંધાયા હતા. આ સાથે જ પોઝિટિવ કેસનો આંક 142969 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 2 લોકોના મોત નિપજ્યા હતા. આ સાથે જ કોરોનાથી મૃત્યુઆંક 2107 થયો છે. છેલ્લા 24 કલાકમાં 155 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં 139573 દર્દીઓ કોરોનાને મ્હાત આપી છે. સુરતમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 1289 થઈ ગઈ છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">