Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ઉનાળો શરૂ થતાં પાણીનો વપરાશ પણ વધ્યો, SMC એ જરુરિયાત પ્રમાણે દરેક વિસ્તારમાં પાણી પુરવઠો પહોંચાડવા કર્યુ આયોજન

મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે ''આગામી દિવસોમાં ગરમી વધી શકે છે. આવા સંજોગોમાં શહેરના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ પીવાના પાણીના પુરવઠામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. પરેશ પટેલના જણાવ્યા મુજબ જે વિસ્તારમાં માગ હશે, તેટલું પાણી પહોંચાડવામાં આવશે.''

Surat : ઉનાળો શરૂ થતાં પાણીનો વપરાશ પણ વધ્યો, SMC એ જરુરિયાત પ્રમાણે દરેક વિસ્તારમાં પાણી પુરવઠો પહોંચાડવા કર્યુ આયોજન
SMC (File Image)
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Apr 16, 2022 | 1:01 PM

ઉનાળો (Summer 2022) આવતા જ ગુજરાતમાં (Gujarat) પાણીનો પોકાર ઉઠવા લાગ્યો છે. ઠેર ઠેર પાણીની તંગીની (Water crisis) બુમો ઉઠી રહી છે. સુરત (Surat) શહેરમાં પણ હાલ પીવાના પાણીની માગ વધવા લાગી છે. આગામી સમયમાં પાણીની માગમાં વધારો થઇ શકે છે. ત્યારે સુરત મહાનગરપાલિકાએ પણ પાણી પુરવઠો વધારવાનું નક્કી કર્યું છે. શહેરમાં દરરોજ 1650 MLD પાણીનો વપરાશ થઈ રહ્યો છે. ત્યારે હવે આ વપરાશ પ્રમાણે લોકોને પાણી મળી રહે તે પ્રમાણેની વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે.

સુરત શહેરમાં ઉનાળાની આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. ગરમીનો પારો 39 ડિગ્રીએ પહોંચ્યો છે. આગામી દિવસોમાં ઉનાળાની ગરમી વધુ પડવાની શક્યતા વચ્ચે પીવાના પાણીની જરૂરિયાત વધી શકે છે અને આગામી દિવસોમાં પાણીની માગ પણ વધી શકે છે. જેને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોને પીવાના પાણીની તંગીનો સામનો કરવો ન પડે તે માટે સુરત મહાનગર પાલિકાએ પાણીનો પુરવઠો વધારવા તૈયારીઓ શરુ કરી છે.

હાલમાં શહેરના લોકોને રોજનું 1 હજાર 650 એમએલડી પાણી આપવામાં આવી રહ્યું છે. સુરત મહાનગર પાલિકાના હાઇડ્રોલિક વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પાણી પુરવઠામાં વધારો કરવામાં આવશે. જો કે જે તે વિસ્તારની જરુરિયાત પ્રમાણે તે વિસ્તારમાં પાણીનો પુરવઠો પુરો પાડવામાં આવશે.

IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ

સુરત મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પટેલે જણાવ્યું હતું કે ”આગામી દિવસોમાં ગરમી વધી શકે છે. આવા સંજોગોમાં શહેરના લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાએ પીવાના પાણીના પુરવઠામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. પરેશ પટેલના જણાવ્યા મુજબ જે વિસ્તારમાં માગ હશે, તેટલું પાણી પહોંચાડવામાં આવશે.”

મહત્વનું છે કે શુક્રવારે શહેરના હવામાનમાં ફરી પલટો આવ્યો હતો. ગરમીથી લોકો પરેશાન જોવા મળ્યા હતા. એક જ દિવસમાં તાપમાનમાં અઢી ડિગ્રીનો વધારો થયો હતો. શનિવારે પણ મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નજીક રહેવાની શક્યતા છે. મળતી માહિતી મુજબ શુક્રવારે મહત્તમ તાપમાન 39 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24.5 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 48 ટકા રહ્યું હતું. ઉત્તર દિશામાંથી 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

આ પણ વાંચો-Ahmedabad: કેમ્પ હનુમાન મંદિરમાં હનુમાનજીના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી, 250 કિલો બુંદીની કેક બનાવવામાં આવી

આ પણ વાંચો-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મોરબીમાં 108 ફૂટ ઊંચી હનુમાનની પ્રતિમાનું અનાવરણ કર્યું

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
મોરારી બાપુએ સુનિતા વિલિયમ્સની કરી પ્રશંસા, જુઓ Video
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
NEET રજીસ્ટ્રેશનની તારીખ લંબાવવા વાલીઓએ NTA સમક્ષ કરી માગ
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
ધોરાજીમાં કાચા રસ્તે ડાયવર્ઝન અપાતા વાહનચાલકો થયા પારાવાર પરેશાન
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
બોડેલીમાં બનશે ગુજરાતનો સૌપ્રથમ રબર ડેમ, ખેડૂતોને સમસ્યાનો આવશે અંત
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
અમદાવાદ ઍરપોર્ટ પરથી ઝડપાયુ ₹2.76 કરોડની કિંમતનું દાણચોરીનું સોનુ
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
ગુજરાતમાં RSSનો વધ્યો વ્યાપ, રોજ મળતી શાખામાં થયો નોંધપાત્ર વધારો
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી
g clip-path="url(#clip0_868_265)">