Pal Umra Bridge: સુરતમાં નવા ખુલ્લા મુકાયેલા બ્રિજ પર ક્યાંક સુરતીઓએ મારી પિચકારી તો ક્યાંક રહી ગઈ પાલિકાની ભૂલ!

બ્રિજના વોક વેના રસ્તા પર કેટલીક જગ્યાએ ટાઈલ્સ પણ ઉખડેલી જોવા મળી હતી. જેમાં પણ લોકોએ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી. ઉતાવળે કામ કરવામાં બ્રિજના કામમાં ખોટ રાખી હોવાનું પણ લોકો ચર્ચા કરી રહ્યા હતા.

Pal Umra Bridge: સુરતમાં નવા ખુલ્લા મુકાયેલા બ્રિજ પર ક્યાંક સુરતીઓએ મારી પિચકારી તો ક્યાંક રહી ગઈ પાલિકાની ભૂલ!
આજે સવારે બ્રિજ પર ક્યાંક પાનની પિચકારી મારેલી જોવા મળી હતી
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 12, 2021 | 9:21 PM

Pal Umra Bridge Surat: ગઈકાલ રવિવારે જ સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા અંદાજે 90 કરોડના ખર્ચે તૈયાર થયેલ પાલ ઉમરા વિસ્તારને જોડતા બ્રિજ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના (CM Vijay Rupani) હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ બંને વિસ્તારના લોકોને આ બ્રિજથી મોટી રાહત મળી છે. અંદાજે 10 લાખ જેટલા લોકોના ઈંધણ અને સમય બંનેની બચત આ બ્રિજથી થશે.

તાપી નદી પર આ ખુલ્લો મુકાયેલો 14મો બ્રિજ છે. જેનાથી કેબલ બ્રિજ અને સરદાર બ્રિજના મોટાભાગના ટ્રાફિકનું ભારણ ઓછું થશે. તેવામાં ગઈકાલે ખુલ્લો મુકાયેલા આ બ્રિજ પર લોકો મોટી સંખ્યામાં ફરવા પણ નીકળ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કેટલાક લોકો પરિવાર સાથે રવિવારની રજા મજા માણવા આ બ્રિજનો આંટો પણ મારી લીધો હતો. જેના કારણે બ્રિજ પર ટ્રાફિક જામ પણ દેખાયો હતો. જોકે તે બાદ આજે સવારે બ્રિજ પર ક્યાંક પાનની પિચકારી મારેલી જોવા મળી હતી. જે શહેર સ્વચ્છતા માટે જાણીતું છે તે શહેરના નવા ખુલ્લા મુકાયેલા આ બ્રિજ પર સુરતીઓએ પાનની પિચકારી મારી બગાડ્યો હતો.

Pal Umra Bridge Surat: Somewhere on the newly opened bridge, Suratis spat. So there is a mistake of the municipality somewhere

બ્રિજના વોક વેના રસ્તા પર કેટલીક જગ્યાએ ટાઇલ્સ પણ ઉખડેલી જોવા મળી

ત્યારે બીજી તરફ બ્રિજના વોક વેના રસ્તા પર કેટલીક જગ્યાએ ટાઈલ્સ પણ ઉખડેલી જોવા મળી હતી. જેમાં પણ લોકોએ ભ્રષ્ટાચારની ફરિયાદ કરી હતી. ઉતાવળે કામ કરવામાં બ્રિજના કામમાં ખોટ રાખી હોવાનું પણ લોકો ચર્ચા કરી રહ્યા હતા.

જોકે આ મામલે અધિકારીઓનો સંપર્ક કરાતા તેમની સાથે વાત થઈ શકી નહોતી. પરંતુ આ બ્રિજના આવા ફોટાની ફરિયાદ કોર્પોરેશન તંત્ર સુધી પહોંચાડવામાં આવી છે. જેનો ત્વરિત ઉકેલ આવે તેવી માંગ લોકોએ કરી છે.

આ પણ વાંચો: Rajkot : ત્રીજી લહેરને આમંત્રણ ? વિછીંયામાં સતરંગાપીરમાં લાખોની ભીડ એકઠી થઇ

આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી 22થી 29 જુલાઈ સુધી લેવામાં આવશે વધુ 30 પરીક્ષા

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">