Mandvi : રખડતા ઢોર મુદ્દે માંડવી ટાઉનમાં પણ કડક કાર્યવાહીના આદેશ

અત્યારસુધી તેમની આ ફરિયાદો(Complaint ) કાને ધરવામાં આવતી ન હતી. પણ હવે હાઇકોર્ટના કડક વલણ બાદ અહીં પણ આ કાર્યવાહી કડક કરી દેવા સૂચના આપી દેવામાં આવી છે. 

Mandvi : રખડતા ઢોર મુદ્દે માંડવી ટાઉનમાં પણ કડક કાર્યવાહીના આદેશ
Stray Cattle
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 9:28 AM

માંડવી(Mandvi ) નગરપાલિકા દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ પશુઓને(Cattles ) પકડી પાંજરાપોળ ખાતે મોકલવાની કામગીરી હાથ ધરવાની તૈયારી ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી નગરપાલિકા દ્વારા ટાઉન માં રખડતા પશુઓને પકડવાની કામગીરી અગાઉ પણ હાથ ધરવામાં આવી હતી તેમજ રખડતાં પશુઓ ને પકડી પાંજરાપોળ મોકલી આપવામાં પણ આવ્યા છે. પાલિકા દ્વારા સરકારની કે પછી કોર્ટ ની ગાઈડલાઈન મુજબ રખડતા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

પાલિકા દ્વારા રખડતા ઢોરો મુદ્દે ટાઉન માં જાહેરાત કરવામાં આવી છે કે ટાઉન માં રખડતાં પશુઓ ને પોતાના માલિકો દ્વારા લઈ જવા નહીં તો પાલિકા દ્વારા રખડતા પશુઓ ને પકડી પાંજરાપોળ મોકલી આપવામાં આવશે તેમજ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. રખડતાં પશુઓ ને કારણે રાહદારીઓ સહિત વાહન ચાલકો ભોગ બની રહ્યા હોવાની વ્યાપક ફરીયાદો વારંવાર ઉઠી રહી છે. તેમજ રખડતાં પશુઓ લોકોના ઓટલા પર, દુકાનોના આંગણે મળમૂત્ર કરી ગંદકી ફેલાવતા હોય છે.

જેથી હવે હાઇકોર્ટના આકરા વલણ બાદ હવે મહાનગરપાલિકા અને મેટ્રો શહેરોની જેમ નગરપાલિકા લેવલ પર પણ રખડતા ઢોરોની સમસ્યાનો અંત લાવવા શાસકો અને તંત્ર દ્વારા કમર કસવામાં આવ્યા છે. માંડવી તાલુકામાં પણ રખડતા ઢોર મુદ્દે સ્થાનિકોની વ્યાપક ફરિયાદો ઉઠતી આવી છે, પણ અત્યારસુધી તેમની આ ફરિયાદો કાને ધરવામાં આવતી ન હતી. પણ હવે હાઇકોર્ટના કડક વલણ બાદ અહીં પણ આ કાર્યવાહી કડક કરી દેવા સૂચના આપી દેવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જોવાનું એ રહે છે કે નગરપાલિકા દ્વારા રખડતા ઢોર મુદ્દે કાર્યવાહી ફક્ત બે ચાર દિવસ દેખાડા પૂરતી રહે છે, કે પછી લોકોને પણ આ સમસ્યાથી કાયમી છુટકારો મળી રહેશે ?

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">