ખુશખબર : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પ્રવેશ કાર્યવાહી માટે સૌથી ઓછી ફી લેવાનો કર્યો નિર્ણય

Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જે વિદ્યાર્થીના માતા કે પિતા કોરોનાના કારણે મોતને ભેટ્યા હોય તેની ટ્યુશન ફી માફી કરવાનો નિર્ણય કર્યો છે.

ખુશખબર : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પ્રવેશ કાર્યવાહી માટે સૌથી ઓછી ફી લેવાનો કર્યો નિર્ણય
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2021 | 2:44 PM

Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (Veer Narmad South Gujarat University) આખા રાજ્યમાં પ્રવેશ કાર્યવાહી માટે સૌથી ઓછી ફી વિદ્યાર્થીઓ પાસેથી લેવાનો નિર્ણય સિન્ડિકેટ બેઠકમાં કર્યો છે. હાલ ધોરણ 12ના પરિણામની સાથે શરૂ થનારી કોલેજ પ્રવેશની ઓનલાઇન કામગીરી શરૂ થઈ ગઈ છે.

તેથી જ ફીમાં પણ રાહત આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. કોલેજમાં પ્રવેશ માટેની ઓનલાઇન કાર્યવાહી માટે અત્યાર સુધી જે 200 રૂપિયા ફી વસૂલ કરવામાં આવી હતી. જેમાં 25 ટકા એટલે કે રૂપિયા 50 નો ઘટાડો કરીને હવે આ વર્ષથી રૂપિયા 150 પ્રતિ એપ્લિકેશન ફી વસૂલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

યુનિવર્સિટી દ્વારા નિયત કરાયેલી રૂપિયા 150 આખા રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સૌથી ઓછું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અન્ય યુનિવર્સિટીઓ રૂપિયા 300 થી લઈ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પ્રવેશ રજીસ્ટ્રેશન માટે 1500 થી 2000 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલ કરે છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આ ઉપરાંત યુનિવર્સિટી સિન્ડિકેટની બેઠકમાં અન્ય એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કોઈપણ વિદ્યાર્થીઓના માતા કે પિતાનું કોરોનાની બીમારીના કારણે મોત થયું હોય તેવા વિદ્યાર્થીઓને એ જે અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા હશે તેની તમામ ટ્યુશન ફીની રકમ માફ કરવામાં આવશે.

કોલેજની ફીમાં 80 ટકા જેટલી રકમ ટ્યુશન ફીની હોય છે. આવી સ્થિતિમાં યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય કોરોનાનો ભોગ બનેલા પરિવારના વિદ્યાર્થીઓ માટે મોટી આર્થિક રાહત સાબિત થશે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">