Bardoli : ગણેશોત્સવને લઈને ભક્તોનો ઉત્સાહ આસમાને, તહેવારમાં મોંઘવારી છતાં 25 હજાર કરતા વધુ મૂર્તિઓ બનાવાઈ

આ વખતે 25 હજાર થી વધુ મૂર્તિઓ(Idols ) બનાવી છે. જે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ના રાજ્યો માં જાય છે.

Bardoli : ગણેશોત્સવને લઈને ભક્તોનો ઉત્સાહ આસમાને, તહેવારમાં મોંઘવારી છતાં 25 હજાર કરતા વધુ મૂર્તિઓ બનાવાઈ
Devotees' enthusiasm skyrocketed for Ganeshotsava(File Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 9:54 AM

આવનાર દિવસો માં વિઘ્નહર્તા ગણેશજી (Ganesh )નો ગણેશ ઉત્સવ(Festival ) શરૂ થનાર છે. ત્યારે દક્ષિણ ગુજરાત(South Gujarat ) માં મોટા પ્રમાણ માં મૂર્તિઓ બનાવનાર બારડોલી ખાતે ના મૂર્તિકારો એ તૈયારી ને અંતિમ ઓપ આપી દીધો છે. બારડોલી નગરમાં પણ વિઘ્નહર્તા(Ganesh Chaturthi)ને આવકારવાની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે.

દર વર્ષ કરતા આ વર્ષે ભાવ વધારો :

સમગ્ર દેશ માં દરેક ચીજ વસ્તુઓ માં હાલ મોઘવારી ની અસર વર્તાઈ રહી  છે , ત્યારે હવે ખુદ  ભગવાન પણ બાકાત રહ્યા નથી. વિઘ્નહર્તા દેવ ગણેશ જી  ના ઉત્સવ ને ગણતરી ના દિવસો બાકી છે, ત્યારે સુરત જીલ્લા ના બારડોલી પંથક માં  મૂર્તિ  કરો એ શ્રીજી ની મૂર્તિ ને આખરી ઓપ આપી દીધો છે. કોરોના કાળ ના બે વર્ષ બાદ આ વખતે તહેવારો માં રોનક આવી છે. પરંતુ મૂર્તિઓ ના ભાવો માં વધારો જોવા મળી રહ્યો છે. મૂર્તિકારોનું માનીએ  તો ડીઝલ થી માંડી કાચા માલ નો પણ ભાવ વધારો , ટેક્સ માં વધારો થયો છે. અને જેથી  ભાવો ની વાત કરી  એ તો દર વખત કરતા ભાવ માં વધારો જોવા મળી રહ્યો છે .

કોરોના મહામારી ની અસર તહેવારો માં પણ જોવા મળી હતી. અને તહેવારો પણ સુમ સામ થયાં હતાં. પરંતુ આ વર્ષે ઉત્સવ રંગે ચંગે ઉજવનાર છે. ગણેશ મંડળો પણ શ્રીજી ની સ્થાપના કરવા આતુરતા થી રાહ જોઈ ને બેઠા  છે , અને અનુકુળતા એ મૂર્તિ ને ખરીદી પણ રહ્યા છે, હવે ફરી પાછો એ જ ઉત્સાહ ભક્તો માં જોવા મળી રહ્યો છે.

WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video

આ વર્ષે 25 હજાર મૂર્તિઓ બનાવવામાં આવી, કોરોના સમયમાં ફક્ત 6 થી 7 હજાર મૂર્તિ બની હતી :

બારડોલી ના તાજપોર નજીક બંગાળી પરિવારો સ્થાયી થયાં છે. કે જેઓ વર્ષ દરમિયાન મૂર્તિ બનાવવા ના વ્યવસાય માજ જોતરાયેલા રહે છે. અને તેઓ ના 30 થી વધુ પરિવારો નું ગુજરાન આ વ્યવસાય ઉપર ચાલે છે. કોરોના કાળ પહેલા અને બાદ માં માંડ છ થી સાત હજાર મૂર્તિ બનાવી રહ્યા હતા. જ્યારે આ વખતે તહેવારો ઉજવવા ની લોકો માં ઉત્સાહ છે. જેથી આ વખતે 25 હજાર થી વધુ મૂર્તિઓ બનાવી છે. જે સુરત સહિત દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ના રાજ્યો માં જાય છે. ત્યારે ચાલુ વર્ષે ભક્તો વિઘ્ન હર્તા ગણેશજી ની  સ્થાપન કરશે સાથે વ્યાપારીઓ અને મૂર્તિકારો પણ યોગ્ય વેચાણ ની આશા સેવી બેઠા છે.

Input Credit Jignesh Mehta (Bardoli  )

Latest News Updates

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">