આ વર્ષે સ્માર્ટ સિટી નેશનલ કોનફરન્સનું યજમાન બનશે સુરત! 100 શહેરોના પ્રતિનિધીઓ આવશે સુરત!

Surat: કેન્દ્રમાંથી સ્માર્ટ સીટી મિશનના ડિરેકટર રાહુલ કપૂર સુરત આવ્યા હતા. સ્માર્ટ સિટીની આ વર્ષની નેશનલ કોનફરન્સ માટે યજમાન સુરત શહેર બનશે તે લગભગ નક્કી છે.

આ વર્ષે સ્માર્ટ સિટી નેશનલ કોનફરન્સનું યજમાન બનશે સુરત! 100 શહેરોના પ્રતિનિધીઓ આવશે સુરત!
Surat will host the Smart City National Conference this year
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Nov 17, 2021 | 1:58 PM

Surat: કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી (Smart City) મિશન અંતર્ગત દર વર્ષે દેશમાં 100 સ્માર્ટ શહેરોને નેશનલ કોન્ફરન્સનું (Smart City National Conference) આયોજન કરવામાં આવે છે. આ વર્ષે યોજનારી નેશનલ કોંફરન્સના આયોજન માટે સુરત (Surat) શહેરની પસંદગી કરી શકાય કે કેમ તે અંગે સમીક્ષા કરવા માટે કેન્દ્રમાંથી સ્માર્ટ સીટી મિશનના ડિરેકટર રાહુલ કપૂર સુરત આવ્યા હતા.

સ્માર્ટ સીટી મિશનના ડિરેકટર રાહુલ કપૂર દ્વારા આ કાર્યક્રમના આયોજન માટે વિવિધ સ્થળોની વિઝીટ પણ કરવામાં આવી હતી. પરંતુ હજી સુધી વેન્યુની પસંદગી કરાઇ નથી. પણ સ્માર્ટ સિટીની આ વર્ષની નેશનલ કોનફરન્સ માટે યજમાન સુરત શહેર બનશે તે લગભગ નક્કી છે.

સુરત શહેરમાં જાન્યુઆરી ફેબ્રુઆરી 2022 માં સ્માર્ટ સીટી નેશનલ કોન્ફરન્સ આયોજન કરવામાં આવે છે. જેમાં દેશભરના વિવિધ 100 સ્માર્ટ શહેરોના 500 જેટલા મહેમાનો સુરતમાં આવશે. જેમાં દરેક શહેરના મેયર, મનપા કમિશનર અને સેક્રેટરી સહિતના લોકો આવશે.

ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ

ડિરેક્ટર રાહુલ કપૂરે આ કોનફરન્સ માટે વિવિધ સ્થળો જોયા હતા જેમાં સરસાણા ડોમ, સુરત કિલ્લો, ઉધના ખાતે આવેલ સુરતી આઇલેબ, ફોરેસ્ટ ક્લબ, સાયન્સ સેન્ટર આ સ્થળોની વિઝીટ લીધી હતી. જે પૈકી કોઈપણ એક સ્થળે સ્માર્ટ સીટી નેશનલ કોનફરન્સનું આયોજન કરવામાં આવશે.

સુરત મનપા સ્માર્ટ સીટી મિશન અંતર્ગત રૂ.3003 કરોડના કુલ 82 પ્રોજેકટ છે. જે પૈકી હાલમાં રૂ.79 કરોડના બે પ્રોજેકટ ટેન્ડર હેઠળ છે. અને કુલ રૂ. 1717 કરોડના 62 પ્રોજેક્ટના કામ પૂર્ણ કરી દેવામાં આવ્યા છે. અને કુલ રૂ. 1205 કરોડના 14 પ્રોજેકટની કામગીરી હાલમાં ચાલી રહી છે.

આ પણ વાંચો: Rajkot: ગુજરાતની પ્રથમ સ્કિન બેંકને મળ્યા પહેલા સ્કિન ડોનર, જાણો આ બેંકનો શું મળશે લાભ?

આ પણ વાંચો: વિદ્યાર્થીઓ માટે ખુશખબર : IIT એ નવી શિક્ષણ નીતિ હેઠળ આઠ વર્ષનો નવો અભ્યાસક્રમ કર્યો તૈયાર, જાણો અભ્યાસક્રમની તમામ વિગત

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">