સુરતમાં માનવતાની મહેંક પ્રસરાવતી ઘટના, એક રત્નકલાકારે મરતા પહેલા આઠ લોકોને આપ્યું જીવનદાન

ગુજરાતના સુરતમાં માનવતામાં મહેંક પ્રસરાવે તેવી એક ગૌરવશાળી ઘટના સામે આવી છે. અહીં, એક બ્રેનડેડ પિયુષ નારાયણ માંગુકિયાના પરિજનોએ મૃતકના ફેફસાં, લિવર, કિડની, સ્વાદુપિંડ અને આંખો સહિત આઠ અંગોનું દાન કરી આઠ લોકોને નવજીવન આપ્યું છે. રાજયમાં પ્રથમવાર આઠ અંગોના દાનની ઘટના બની છે. મૃતક પિયુષ માંગુકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં રત્ન કલાકાર તરીકે નોકરી કરતા […]

સુરતમાં માનવતાની મહેંક પ્રસરાવતી ઘટના, એક રત્નકલાકારે મરતા પહેલા આઠ લોકોને આપ્યું જીવનદાન
Follow Us:
| Updated on: Oct 30, 2020 | 10:23 PM

ગુજરાતના સુરતમાં માનવતામાં મહેંક પ્રસરાવે તેવી એક ગૌરવશાળી ઘટના સામે આવી છે. અહીં, એક બ્રેનડેડ પિયુષ નારાયણ માંગુકિયાના પરિજનોએ મૃતકના ફેફસાં, લિવર, કિડની, સ્વાદુપિંડ અને આંખો સહિત આઠ અંગોનું દાન કરી આઠ લોકોને નવજીવન આપ્યું છે. રાજયમાં પ્રથમવાર આઠ અંગોના દાનની ઘટના બની છે.

મૃતક પિયુષ માંગુકિયા રામકૃષ્ણ એક્સપોર્ટ કંપનીમાં રત્ન કલાકાર તરીકે નોકરી કરતા હતા. નોકરીએથી છુટીને પિયુષ પોતાની બિમાર પત્નીને મળવા અમરોલીમાં ચારભુજા આર્કેડ એન્ડ રેસીડેન્સીમાં પોતાના સાસરે ગયો હતો. ત્યાંથી રાત્રે 10 વાગે તે પરત ફરી રહ્યો હતો. ત્યારે સાયણ રોડ ચેકપોસ્ટ નજીક બાઇક સ્લીપ થવાથી પિયુષ ગંભીર રીતે ઘાયલ થયો હતો.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

અકસ્માતમાં ઘાયલ થયા બાદ પિયુષને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. બાદમાં તેને આયુષ હોસ્પિટલમાં રિફર કરાયો હતો. જયાં ડોકટર હસમુખ સોજિત્રાએ તેના બ્રેનમાં લોહી જમા થવા મામલે ઇલાજ કર્યો હતો. 28 ઓક્ટોબરે ડો.સોજિત્રાએ પિયુષને બ્રેનડેડ ઘોષિત કર્યો હતો.

સુરતની ખ્યાતનામ ડોનેટ લાઇફ સંસ્થાએ પિયુષના પિતા નારાયણ ભાઇ અને અન્ય સભ્યને અંગદાન માટે રાજી કર્યા. બાદમાં અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં પિયુષનું હૃદય આણંદના બોરસદના 39 વર્ષના એક વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું. ફેફસા મુંબઇની એચએન રિલાન્યસ હોસ્પિટલમાં 44 વર્ષના વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું. બે કિડની , લિવર અને સ્વાદુપિંડ જેવા અંગો અમદાવાદની આઇકેડીઆરસી હોસ્પિટલમાં ચાર અલગ-અલગ વ્યક્તિમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું. જયારે આંખોનું લોકદૃષ્ટિ ચક્ષુ બેંકમાં દાન કરાયું.

https://www.facebook.com/watch/?v=269922487771241

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">