સુરતમાં કોરોના બાદ હવે મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાનો ખતરો, આરોગ્ય વિભાગ ઘોર નિદ્રામાં

એક તરફ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કોરોનાને કંટ્રોલમાં કરવા માઈક્રો પ્લાનિંગ કરી રહ્યું છે. મોટાભાગનો સ્ટાફ આ કામગીરીમાં જોતરાયેલો છે તો બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ફક્ત સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ અને ગેસ્ટ્રો મળીને કુલ 272 કરતા વધુ કેસો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં […]

સુરતમાં કોરોના બાદ હવે મચ્છરજન્ય-પાણીજન્ય રોગચાળાનો ખતરો, આરોગ્ય વિભાગ ઘોર નિદ્રામાં
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 4:44 PM

એક તરફ સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ કોરોનાને કંટ્રોલમાં કરવા માઈક્રો પ્લાનિંગ કરી રહ્યું છે. મોટાભાગનો સ્ટાફ આ કામગીરીમાં જોતરાયેલો છે તો બીજી તરફ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ફક્ત સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં ડેન્ગ્યુ, મેલેરિયા, તાવ અને ગેસ્ટ્રો મળીને કુલ 272 કરતા વધુ કેસો સામે આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના 45, મેલેરિયાના 64, તાવના 118 અને ગેસ્ટ્રોના 45 કેસો નોંધાવા પામ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં અને જે સ્થળે પાણી ભરાયા હતા એ વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવની મોટી ફરિયાદો ઉઠી હતી.

 Surat ma corona bad have macharjanya panijanya rogchala no khatro aarogya vibhag gor nindra ma

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Surat ma corona bad have macharjanya panijanya rogchala no khatro aarogya vibhag gor nindra ma

જેને આરોગ્ય વિભાગ નાથવામાં સંપૂર્ણ નિષ્ફ્ળ ગયું છે. ગંભીરતા એ પણ છે કે તાવ અને ઝાડા ઉલ્ટી થયા બાદ વેડરોડ અને વરાછાના બે વ્યક્તિના મોત પણ થયા છે.આમ કોરોના બાદ હવે શહેરમાં વકરી રહેલા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ સુરતના લોકો અને મનપાના આરોગ્ય વિભાગ સામે મોટો પડકાર ઉભો કર્યો છે. જો મનપા હવે આ રોગોને નાથવા પણ નક્કર કામગીરી શરૂ નહીં કરે તો કોરોના સિવાય આ રોગચાળો લોકોને પોતાના ભરડામાં લેવાનું શરૂ કરશે તો નવાઈ નહીં.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">