Surat : તાપી રિવરફ્રન્ટ પર જાળવણીના અભાવે જનતા ઓછીને ઢોર વધારે ફરે

સુરતમાં (Surat ) તાપી નદીના (Tapi River) બ્યુટીફીકેશન ના ભાગરૂપે મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તાપી નદી પર રીવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો.

Surat : તાપી રિવરફ્રન્ટ પર જાળવણીના અભાવે જનતા ઓછીને ઢોર વધારે ફરે
તાપી રીવરફ્રન્ટ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 22, 2021 | 1:21 PM

Surat : સુરતમાં (Surat ) તાપી નદીના (Tapi River) બ્યુટીફીકેશનના ભાગરૂપે મહાનગર પાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે તાપી નદી પર રીવરફ્રન્ટ બનાવવામાં આવ્યો હતો. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે આ રિવરફ્રન્ટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. સુરતના રિવરફ્રન્ટની હાલત અત્યંત બદતર થઈ ગઈ છે પણ તૂટી ગઈ છે અને વારંવાર અહીં ચોરી થતી હોવાથી લોકો પણ અહીં આવતા ડરી રહ્યા છે.

રિવરફ્રન્ટ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોય સામાન્ય લોકો ત્યાં જતા પણ ડરી રહ્યા છે. સફાઈ અને યોગ્ય જાળવણી ન થતી હોવાથી અહીં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળે છે. અસામાજીક તત્વોને કારણે દારૂની બોટલો પણ ઠેર ઠેર પડેલી જોવા મળે છે. કરોડો રૂપિયાના ખર્ચે આ રિવરફ્રન્ટની જાળવણીમાં વલણ ઉદાસીન રહ્યું છે.

રેલિંગ ન હોવાથી અહીં વોક કરવા માટે આવતા લોકોની સલામતી સામે પ્રશ્નો ઉભા થયા છે. આવું કહી કોઈપણ જાતની સિક્યુરિટી ન હોવાથી વારંવાર અહીં રેલિંગની ચોરી થાય છે. સવારે લોકોની વોકિંગ માટે આવે છે પરંતુ કેટલાક પશુપાલકો દ્વારા પોતાના ઢોર રિવરફ્રન્ટ પર છોડી મુકવામાં આવે છે. જેના કારણે રિવરફ્રન્ટ પર માણસો ઓછા અને પશુઓ વધારે ફરતા દેખાઈ રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

રેલિંગ કે ગેટ ન હોવાથી કેટલાક માથાભારે તત્વો પણ બાઈક કે વાહનો લઇને રિવરફ્રન્ટ પર ફરતા નજરે દેખાઈ રહ્યા છે. રાત્રી દરમિયાન અહીં દારૂની પાર્ટી પણ થતી હોય તેવા દ્રશ્યો દેખાય છે. આમ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આ રિવરફ્રન્ટ તો બનાવી દેવામાં આવ્યો છે પણ તેની જાળવણી પણ યોગ્ય રીતે કરવામાં આવે એવી માંગ સુરત શહેરના લોકો દ્વારા કરવામાં આવી છે.

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">