Surat: એક વર્ષમાં 34.32 લાખ લોકોને રસી આપવાના લક્ષ્યાંક સામે મહાનગરપાલિકાની 122.75 ટકા સિદ્ધિ

છેલ્લાં એક વર્ષમાં સુરત મનપા દ્વારા 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં 34.32 લાખ લોકોના ટાર્ગેટ સામે અત્યાર સુધી 42.13 લાખ લોકોને પ્રથમ ડોઝ આપ્યો છે એટલે કે લક્ષ્યાંક સામે 122.75 ટકાની સફળતા મેળવાઇ છે.

Surat: એક વર્ષમાં 34.32 લાખ લોકોને રસી આપવાના લક્ષ્યાંક સામે મહાનગરપાલિકાની 122.75 ટકા સિદ્ધિ
Vaccination (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 11:33 AM

સુરત (Surat) સહિત સમગ્ર દેશમાં 16 જાન્યુઆરી 2021થી વેક્સિનેશન (Vaccination)ની કામગીરીનો પ્રારંભ થયો હતો. આજે રવિવારે વેક્સિનેશનની કામગીરીને એક વર્ષ પૂર્ણ થયું છે. છેલ્લાં એક વર્ષમાં કોરોનાની બે લહેરનો સામનો સુરત સહિત સમગ્ર દેશે કર્યો છે .

ગયા વર્ષે વેક્સિનેશનની કામગીરીનો તબક્કાવાર પ્રારંભ થયો હોવાથી સંલગ્ન લોકો પૂરતા વેક્સિનેટેડ ન હતાં અને તેને કારણે કોવિડના ખપ્પરમાં હજારો લોકો હોમાયા હતા, પરંતુ હાલ ચાલી રહેલ ત્રીજી લહેર દરમિયાન કેસોની સંખ્યા બીજી લહેર કરતાં વધુ ઝડપથી વધી રહી છે, પરંતુ ગંભીરતાનું પ્રમાણ ખૂબ ઓછું નજરે પડી રહ્યું છે . જેનું મુખ્ય કારણ રસીકરણ છે.

છેલ્લાં એક વર્ષમાં સુરત મનપા દ્વારા 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતાં 34.32 લાખ લોકોના ટાર્ગેટ સામે અત્યાર સુધી 42.13 લાખ લોકોને પ્રથમ ડોઝ આપ્યો છે એટલે કે લક્ષ્યાંક સામે 122.75 ટકાની સફળતા મેળવાઇ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અત્યાર સુધી વેક્સિનેશન અંતર્ગત સુરત મનપા દ્વારા ખૂબ જ પ્રશંસનીય કામગીરી થઇ છે . 2011 ના વસ્તી ગણતરીના આંકડા મુજબ 18 વર્ષથી ઉપરની આયુ ધરાવતાં કુલ 34,32,737 વ્યક્તિઓ પૈકી અત્યાર સુધી 42,13,664 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જ્યારે 18,704 વ્યક્તિઓને પ્રિકોશન ડોઝ છેલ્લાં ચાર દિવસમાં આપવામાં આવ્યા છે.

32,82,776 લોકોને બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. 89.83 ટકા લોકોને બન્ને ડોઝ આપવામાં તંત્રને સફળતા મળી છે. બીજા ડોઝ માટે યોગ્યતાપ્રાપ્ત હોય તેવાં વ્યક્તિઓ પૈકી 3.80 લાખ લોકોએ બીજો ડોઝ લીધો નથી. જેથી તંત્ર દ્વારા તમામ પ્રયત્ન સંપૂર્ણ વેક્સિનેશન માટેના હાથ ધરવામાં આવ્યા છે. તાજેતરમાં ત્રીજી લહેર દરમિયાન રોકેટ ગતિએ વધતાં કોરોનાના કેસો છતાં હોસ્પિટલાઇઝેશન અને મૃત્યુદરનું પ્રમાણ નહીંવત છે. તેનો શ્રેય શહેરમાં થયેલ રસીકરણને આપી શકાય .

સુરત મહાનગરપાલિકા દ્વારા અત્યારસુધીમાં રસીકરણ માટે ખરેખર ખૂબ પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે.

આ પણ વાંચો-

Bhavnagar: સંક્રમણ ન વધે તે માટે તંત્ર કરાવી રહ્યુ છે કોરોના ગાઇડલાઇનનો કડક અમલ, 40 હજારથી વધુ માસ્કનું વિતરણ પણ કર્યુ

આ પણ વાંચો-

સુરતમાં રોકેટ ગતિએ વધી રહ્યા છે કોરોનાના કેસ, સરકારી કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">