Surat : ગમખ્વાર અકસ્માતમાં 15 લોકોના કરૂણ મોત, ડમ્પર ચાલકે બાળકો સહિત 15ને કચડયા

surat : ગમખ્વાર અકસ્માતમાં 15 લોકોનાં મોત. ડમ્પરચાલકે કાબુ ગુમાવતા નાના બાળક સહિત 15 લોકોને કચડયા.

| Updated on: Jan 19, 2021 | 1:45 PM

surat: ગમખ્વાર અકસ્માતમાં 15 લોકોનાં મોત. ડમ્પરચાલકે કાબુ ગુમાવતા નાના બાળક સહિત 15 લોકોને કચડયા. 10થી વધુ લોકો હજુ પણ ગંભીર સ્થિતિમાં હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં મૃત્યુઆંક હજુ પણ વધવાની શકયતા છે. રોડની બાજુમાં મજૂર વર્ગ સુતો હતો ત્યારે રાત્રી દરમિયાન આ દુર્ઘટના બની છે. ગટરના ઢાંકણા પર મજૂર વર્ગ સુતો હતો. ત્યારે ડમ્પરના ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. સુરતના કીમ ચાર રસ્તા નજીક આ ઘટના બની છે. GJ19 X 0901 ડમ્પર ચાલકે આ અકસ્માત સર્જયો હતો. કોસંબા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

સુરતના કિમ ચાર રસ્તા પાસેના અકસ્માતની ઘટના પર વડાપ્રધાન મોદીએ દિલસોજી વ્યક્ત કરી. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ શોક વ્યક્ત કર્યો. મૃતકોના સ્વજનોને કેન્દ્ર સરકાર 2-2 લાખ અને રાજ્ય સરકાર પણ 2-2 લાખની સહાય ચુકવશે. મૃત શ્રમિકો મૂળ રાજસ્થાનના વતની છે.રાજસ્થાનના CM અશોક ગેહલોતે પણ અકસ્માતને લઈ દુઃખ વ્યક્ત કર્યું. અને ઘાયલો ઝડપથી સાજા થાય તેવી કામના કરી. આ સાથે જ રાજસ્થાન સરકારે પણ મૃતકોના સ્વજનોને 2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી.

Follow Us:
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આગઝરતી ગરમી સહન કરવા થઈ જાવ તૈયાર ! આ દિવસે હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
આ રાશિના જાતકોને આજે વિદેશ મુસાફરીનો લાભ મળી શકે છે
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
g clip-path="url(#clip0_868_265)">