બનાસકાંઠા પાલનપુરના સરીપડા ગામે દલિત પરિવારના લગ્નમાં જાનૈયાઓ પર પથ્થરમારો

બનાસકાંઠા પાલનપુરના સરીપડા ગામે દલિત પરિવારના લગ્નમાં જાનૈયાઓ પર પથ્થરમારો કરાયો છે. લગ્નમાં વરઘોડો કાઢવા મામલે જાનૈયાઓ પર પથ્થરમારો કરાયો હતો. અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો હતો. જો કે, પોલીસને જાણ થયા બાદ મામલો થાળે પાળવામાં આવ્યો હતો. જે બાદ પોલીસની સુરક્ષામાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ પણ વાંચોઃ રાજ્યમાં ગોજારો રવિવારઃ જુદા જુદા 4 […]

બનાસકાંઠા પાલનપુરના સરીપડા ગામે દલિત પરિવારના લગ્નમાં જાનૈયાઓ પર પથ્થરમારો
Follow Us:
| Updated on: Feb 16, 2020 | 1:26 PM

બનાસકાંઠા પાલનપુરના સરીપડા ગામે દલિત પરિવારના લગ્નમાં જાનૈયાઓ પર પથ્થરમારો કરાયો છે. લગ્નમાં વરઘોડો કાઢવા મામલે જાનૈયાઓ પર પથ્થરમારો કરાયો હતો. અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો હતો. જો કે, પોલીસને જાણ થયા બાદ મામલો થાળે પાળવામાં આવ્યો હતો. જે બાદ પોલીસની સુરક્ષામાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ રાજ્યમાં ગોજારો રવિવારઃ જુદા જુદા 4 સ્થળે સર્જાયેલા અકસ્માતોમાં 9 લોકો મોતને ભેટ્યા

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">