બનાસકાંઠા પાલનપુરના સરીપડા ગામે દલિત પરિવારના લગ્નમાં જાનૈયાઓ પર પથ્થરમારો
બનાસકાંઠા પાલનપુરના સરીપડા ગામે દલિત પરિવારના લગ્નમાં જાનૈયાઓ પર પથ્થરમારો કરાયો છે. લગ્નમાં વરઘોડો કાઢવા મામલે જાનૈયાઓ પર પથ્થરમારો કરાયો હતો. અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો હતો. જો કે, પોલીસને જાણ થયા બાદ મામલો થાળે પાળવામાં આવ્યો હતો. જે બાદ પોલીસની સુરક્ષામાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ પણ વાંચોઃ રાજ્યમાં ગોજારો રવિવારઃ જુદા જુદા 4 […]
બનાસકાંઠા પાલનપુરના સરીપડા ગામે દલિત પરિવારના લગ્નમાં જાનૈયાઓ પર પથ્થરમારો કરાયો છે. લગ્નમાં વરઘોડો કાઢવા મામલે જાનૈયાઓ પર પથ્થરમારો કરાયો હતો. અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો હતો. જો કે, પોલીસને જાણ થયા બાદ મામલો થાળે પાળવામાં આવ્યો હતો. જે બાદ પોલીસની સુરક્ષામાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ રાજ્યમાં ગોજારો રવિવારઃ જુદા જુદા 4 સ્થળે સર્જાયેલા અકસ્માતોમાં 9 લોકો મોતને ભેટ્યા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો