નર્મદા: ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહેલા બે વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત, એકનું મોત, એકને ગંભીર ઈજા

નર્મદા જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષાના પહેલા દિવસે કરૂણ ઘટના બની છે. ભદામ ગામના ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા 2 વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે. ભદામથી માંગરોળ જતાં ગુવામ ગામ પાસે બાઈક સ્લીપ ખાઈ જતાં ઘટના સ્થળે જ એક વિદ્યાર્થીઓનું મોત થયું છે, ત્યારે બીજા વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ છે. જેને તાત્કાલિક સારવાર માટે રાજપીપળા […]

નર્મદા: ધોરણ 10ની પરીક્ષા આપવા જઈ રહેલા બે વિદ્યાર્થીઓને નડ્યો અકસ્માત, એકનું મોત, એકને ગંભીર ઈજા
Follow Us:
| Updated on: Oct 07, 2020 | 12:53 PM

નર્મદા જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષાના પહેલા દિવસે કરૂણ ઘટના બની છે. ભદામ ગામના ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા 2 વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો છે. ભદામથી માંગરોળ જતાં ગુવામ ગામ પાસે બાઈક સ્લીપ ખાઈ જતાં ઘટના સ્થળે જ એક વિદ્યાર્થીઓનું મોત થયું છે, ત્યારે બીજા વિદ્યાર્થીને ગંભીર ઈજા થઈ છે. જેને તાત્કાલિક સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બંને વિદ્યાર્થીઓના નંબર માંગરોળ સ્કુલમાં આવ્યા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો: કોરોના વાયરસ: રાજ્યસભામાં સ્વાસ્થ્ય પ્રધાને કહ્યું કે અત્યાર સુધી 29 કેસ, 28,529 લોકો પર નજર રાખવામાં આવી રહી છે

Latest News Updates

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">